Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
.રૂર
૩૧૩ વર્તતો હોય ત્યારે જ તમે જણાવ્યા મુજબનો એકશેષ અને ધન્દ્રસમાસનો નિષેધ સમજવો, સંખ્યાના અર્થમાં વર્તતો હોય ત્યારે નહીં.
આથી જ તો પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરિમહારાજાએ ‘ચલિવિક્વેર રૂ.૨.૨૨'સૂત્રમાં 8 ઇશ, દો વ તો , વત્વાશ વવાર ઇત્યાદિ સ્થળે એકશેષનો નિષેધ કરીદોડપિ ન ભવત્યપધાન એમ ઇન્ડસમાસનો પણ નિષેધ કર્યા બાદ આગળ કહ્યું કે - સધ્યેય તિ નિર્દેશાત્ સદ્ભાવનો નવત્વેવ રૂત્તિ (અર્થ સંયવાચી શબ્દનું જ વર્જન કરેલું હોવાથી સંખ્યાનવાચી સ્થળે એકશેષ કે ધન્દ્રસમાસ થઇ શકશે). જેમકે- વિતિશ વિત વિંશતી, અહીં સંખ્યાનવાચી સ્થળે એકશેષ થવાના કારણે નવાં વિંતી (= ત્વરિશ), ઉવાં વિરાતિયા (= Sષ્ટી
શનિ વિગેરે) આવા પ્રયોગ થઈ શકશે. સંખ્યયવાચી સ્થળે (A) એકશેષનો નિષેધ હોવાથી જીવો વિશાતી, TRવો. વિતિય વિગેરે પ્રયોગ નહીં થાય. (A) આથી જ કોષકારે '
વિત્યાઘા: હેત્વે સર્વા: સથે-સક્ષયોઃ સંધ્યાર્થી દિ-વદુત્વે 1:..' આ પ્રમાણે સંખ્યાવાચક શબ્દો સંખ્યાને જણાવવામાં તત્પર હોય તો એકશેષથી પ્રાપ્ત થતું દ્વિવચન-બહુવચન કરવાની વાત કરી છે. એવી રીતે જ “ચેયો: ' (પા.ફૂ. ૨.૪.રર) સૂત્રમાં દિ અને ક્રિ શબ્દો સંખ્યા અર્થમાં છે, માટે જ તેમનો દ્વન્દ્રસમાસ વ્યાજબી ગણાય છે.
જ્યારે આદિ શબ્દો સંખેય અર્થમાં હોય ત્યારે નષધીયચરિત્રના एकद्विकरणे हेतू महापातकपञ्चके। तृणवन्मन्यते कोप-कामौ य: पञ्च कारयन्।।
આ શ્લોકમાં ‘-દિ' આ પ્રમાણે દ્વન્દ્રસમાસ ન થઇ શકે, પરંતુ પો વા દો વા' આ અર્થમાં સુન્નાર્થે રૂ..૨૨' સૂત્રથી બહુવીહિસમાસ થતા પ્રમાણીસધ્યાહુઃ ૭.રૂ.૨૨૮' સૂત્રથી પ્રત્યય થવાથી ક્ર-દર' આવો પ્રયોગ થવો જોઈએ. આમ ત્યાં ‘-દિકરી' અપપ્રયોગ છે.
વ્યાકરણકાર નાગેશભલઘુશબ્દેન્દુશેખર” ગ્રંથમાં સામેશેષ:૦' (T.ફૂ. ૨.ર.૬૪) સૂત્રની વૃત્તિમાં શથી અષ્ટાવા શબ્દનાદન્દ્રસમાસ અને એકશેષવૃત્તિનો નિષેધ હોવાથી નથી થતાઆમ કહી પોતે જમાનો.' (પા.ફૂ. ૨.૨.૨૮) સૂત્રની વૃત્તિમાં ‘-દિ-ત્રિમાત્રા' આવોવન્દ્રસમાસવાળો પ્રયોગ કર્યો છે. તેનું સમાધાન આ બે રીતે કરવું (a)૧+૨ = ૩ આરીતે સંકલિત સંખ્યાના સંદર્ભમાં થી અષ્ટાવા સુધીના શબ્દોનો ઇન્દ્રસમાસ અને એકશેષવૃત્તિ નથી થતી, આમ ઉપરોક્ત કથનનો અર્થ સમજવો. જેમકે ત્રણ સંખ્યાવાળા પદાર્થને જણાવવા એકત્વ અને દ્વિત્વસંખ્યાને સાંકળીને ઇ-ક્રિઆમન્દસમાસન થાય. એવી રીતે છ સંખ્યાવાળી વસ્તુને જણાવવાની ઈચ્છાથી ‘ઈ-દિ-ત્રિ' આમ ધન્ધસમાસ ન થઈ શકે. અથવા (6) પ-દિ-ત્રિમાત્ર સ્થળે ‘ા કે તિસ્ત્રો માત્રા વેષામ્'આવિગ્રહને આશ્રયી અનેકપદબહુવતિ સમાસ થયો છે એમ સમજવું. વાત્ત્વવિ:' બહુવ્રીહિ સ્થળે પણ વા વ પ્રિયા વચ' આ વિગ્રહને આશ્રયી અનેકપદબહુવ્રીહિ થયો છે એમ સમજવું જોવા અને ત્વ નોધન્દ્રસમાસ કરી દ્વિપદબહુવીહિ કરવા જઈએ તો ‘વવવ: ૭.૨.૧૮'સૂત્રથી વાવણ્વન્દ્વન્દ સમાસના અંતે અત્ સમાસાત્ત થતા વાવિત્વપ્રિય: આવો પ્રયોગ થઇ જાય.
શંકા - દે તો માત્રા વેલામ્ = ક્ર-ત્તિ-ત્રિમાત્રિા: આમ અનેકપદબહુવહિન થઇ શકે. કેમકે પ્રાર્થ વાનેર રૂ.૧.રર સૂત્રથી પરસ્પર અભેદ અન્વય પામનાર પદાર્થના વાચક પદો વચ્ચે જ ઐકાર્ય સામર્થ્યને લઈને