Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
અથવા આચાર્યશ્રીએ ‘એકત્વ, દ્વિત્વ અને બહુત્વથી વિશિષ્ટ અર્થમાં વર્તતા નામને ક્રમશઃ સિં, ઔ અને નક્ રૂપ પ્રથમા વિભક્તિ થાય છે’ આવા અભિપ્રાયથી ‘નામ્નઃ પ્રથમે-દ્વિ-વહો ૨.૨.રૂ' સૂત્રની તેવા પ્રકારે બુ.વૃત્તિ બતાવી છે એમ સમજો. એમાં આપણી વાતમાં શું વાંધો આવ્યો ?
૩૧૨
શંકાઃ- શ્વ ક્ષ જો એમ એકશેષ ધારા ઢો એવો વાસ્તવિક અર્થ જણાતો નથી, પરંતુ અસહાયો વિગેરે અર્થ જણાય છે. આમ સજ્જ્ઞા શબ્દથી અર્થનો અસંપ્રત્યય (નિશ્ચયાત્મક પ્રતીતિનો અભાવ) હોય છે. ઘટ શબ્દ ઘટો કે ઘટાઃ પ્રયોગ દ્વારા જેમ અનેક ઘડાઓનું અભિધાન કરે છે, તેમ વિગેરે શબ્દ અનેક પદાર્થનું અભિધાન કરવામાં જો સમર્થ હોય તો ો દ્વારા ઢો એવો અર્થ જણાય અને તેવો અર્થ જણાય તો જ વિગેરે સંખ્યાસ્થળે ‘એકશેષ’ થઇ શકે. પરંતુ વિગેરે શબ્દ અનેક પદાર્થનું અભિધાન કરવામાં સમર્થ નથી. તેથી સંખ્યા શબ્દોમાં એકશેષનો નિષેધ છે.
વળી ‘સંખ્યા’ શબ્દ અન્યપદાર્થરૂપ હોય છે. જેમકે વાદ્ય ૠ દો, દો ષ દ્યો પતિ પત્નારઃ, અહીં અને દિ શબ્દ ક્રમશઃ ઢો અને પદ્ઘારઃ એમ સંખ્યાન્તરના વાચકરૂપે વર્તતા હોવાથી અન્યપદાર્થ રૂપ છે. તેથી પણ સંખ્યા શબ્દમાં ‘એકશેષ’ નો પ્રતિષેધ છે.(A)
સંખ્યા શબ્દોનો જેમ એકશેષ થતો નથી, તેમ તે જ કારણોને લઇને ધન્ધુસમાસ પણ થતો નથી. ‘દન્તોઽપિ ન' એ પ્રમાણે કૈયટે ભાષ્યપ્રદીપમાં તથા અન્ય વૈયાકરણોએ પણ સ્વવ્યાકરણમાં આ વાત કરેલ છે. આમ સંખ્યા શબ્દોનો શ્ચ શ્ચ વેળો એવો ધન્ધુસમાસ પણ થતો નથી. છતાં ચાવિા સ્થળે ધન્વંગર્ભબહુવ્રીહિ સમાસમાં તમે શ દો પતિ દો એ પ્રમાણે ધન્વસમાસ કઇ રીતે કર્યો ?
સમાધાનઃ- ‘સંખ્યા’ શબ્દ સંધ્યેય(B) કે સંખ્યાનC અર્થમાં વર્તે છે. આમાંથી જ્યારે તે સંધ્યેય અર્થમાં (A) આ વાતને જણાવવા ‘સવાળામેરોવ॰' (પા.ટૂ. ૧.૨.૬૪) સૂત્રના મ.ભાષ્યમાં 'સફઆાયા મર્યાઽસમ્પ્રત્યયાવન્યપાર્થત્વાઘ્યા નેવશેષઃ ' આવું સંખ્યાવાચક શબ્દોના એકશેષનું નિષેધક વાર્તિક છે અને તે વાર્તિકને લઇને કૈટે ‘દન્તોઽપિ 7' એમ ધન્ધુસમાસનો પણ નિષેધ કર્યો છે.
(B) સંખ્યાવાચક શબ્દ જ્યારે સંખ્યાથી વિશિષ્ટ દ્રવ્યાદિમાં વર્તતો હોય ત્યારે તે ‘સંખ્યેય’ માં વર્તે છે એમ કહેવાય. ન્યાય છે કે ‘આવામ્ય: સફ્ળ્યા સજ્જ્ઞેયે વર્તતે, ન સદ્જ્ગ્યાને' (ધ્ન સફ્ળ્યાને સન્ધ્યેયે ), (યશશબ્દનો પ્રયોગ જ્યાં સુધી થાય, ત્યાં સુધી સંખ્યાવાચક શબ્દો ‘સંખ્યેય’ માં વર્તે છે, સંખ્યાનમાં નહીં.) અષ્ટાવા સુધી વશન્ શબ્દનો પ્રયોગ થતો હોવાથી ફ્ળ થી અષ્ટાવા સુધીના શબ્દો સંખ્યેયમાં વર્તશે. જેમકે : (પટ:), ઢો (ઘટો), ત્રય: (ઘટા:) ઇત્યાદિ, પરંતુ ઘટાનાં ત્રયઃ, ઘટાનામષ્ટાવા એ પ્રમાણે સંખ્યાનમાં નહીં વર્તે.
(C) સંખ્યાન એટલે સંખ્યા (પરિચ્છેદ). સંખ્યાશબ્દ જ્યારે સંખ્યા અર્થને જણાવતો હોય ત્યારે તે ‘સંખ્યાન’ માં વર્તે છે એમ કહેવાય. જોવિંશતિ થી માંડીને આગળના સંખ્યાવાચક શબ્દો ‘સંખ્યાન’ માં વર્તતા હોય છે. કહ્યું છે કે ‘વિશત્યાઘા: સર્વત્વે સર્વા: સન્ધ્યેય-સક્યો:' (પં.૧૮૭૩, અમરવોશ) ભાવાર્થ : કોવિંશતિ વિગેરે સંખ્યાવાચક શબ્દો એકવચનાન્ત હોય છે, નિયતલિંગવાળા હોય છે, તેમજ સંખ્યાન અર્થમાં અને સંધ્યેય અર્થમાં (પણ) વર્તે છે. જેમકે (૧) સંધ્યેય અર્થમાં → કોવિંશતિર્ધટાઃ (ઓગણીશ ઘડાઓ). (૨) સંખ્યાન અર્થમાં → ઘટાનામેોવિંશતિ: (ઘડાની ઓગણીશ સંખ્યા).