Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૩૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ જે જે સંખ્યાવાચક હોય તે બધાનું જ સંસ્થા શબ્દથી જો સદ્ભા-૩૦ વિગેરે સંખ્યા પ્રદેશોમાં ગ્રહણ કર્યું હોત તો હું અને નળનું પણ ત્યાં ગ્રહણ થઇ જાય અને આ સૂત્ર બનાવવાની જરૂર જ ન પડત.
સમાધાનઃ - તેમ કરત તો પ્રસ્તુત સૂત્ર ન બનાવવું પડત એ વાત સાચી, પરંતુ સંખ્યપ્રદેશોમાં જેનું ગ્રહણ ઈટ નથી એવા બુરિ (પ્રચુર), વિપુર (વિશાળ), અપૂત (પુષ્કળ) વિગેરે અપ્રસિદ્ધ સંખ્યાશબ્દોનું પણ ગ્રહણ થઇ જાત.
તેવું ન થાય માટે સંખ્યા પ્રદેશમાં પ્રસિદ્ધ સંખ્યાનું જ ગ્રહણ હોવાથી સંખ્યારૂપે અપ્રસિદ્ધ એવા પૂરિ વિગેરે શબ્દોની ત્યાં નિવૃત્તિ થશે અર્થાત્ ગ્રહણ નહીંથાય. તથા વહુ અને શબ્દની પણ ત્યાં નિવૃત્તિ થતી હોવાથી અને ત્યાં સંખ્યાકાર્ય કરવું ઇષ્ટ હોવાથી પ્રસ્તુત સૂત્રવચન છે.
શંકા - પૂર્વસૂત્રની જેમ આ સૂત્ર પણ સંજ્ઞાસૂત્ર કે અતિદેશસૂત્રરૂપે વર્ણવવું શક્ય છે. તેમાં સંજ્ઞાપક્ષે “સા -તે વિગેરે સૂત્ર સ્થળે ‘કૃત્રિમાડવૃત્રિમયો. કૃત્રિને સાર્થપ્રત્યયઃ' ન્યાયના બળથી કૃત્રિમ એવા વહુ વિગેરે શબ્દોનું જ સંખ્યાશબ્દ રપે ગ્રહણ પ્રાપ્ત થાય, પ આદિ લોકપ્રસિદ્ધ સંખ્યાનું નહીં આવી શંકા પણ પૂર્વસૂત્રમાં બતાવેલી રીત મુજબ “રિમયતિઃ' ન્યાયથી દૂર કરી શકાય છે, આવું અમે માનીએ છીએ. પરંતુ વવધિમતિઃ 'ન્યાયનો આશ્રય કરવામાં સૂત્રની વ્યાખ્યા જેવી વિગેરેની અપેક્ષા રહેતી હોવાથી ક્યાં આ ન્યાયનો આશ્રય કરવો તે વિષયવિશેષના અનિર્ણાયક એવા વિ પદથી આન્યાય યુક્ત હોવાથી જ્યાં બીજો કોઈ યોગ્ય રસ્તો ન મળતો હોય ત્યાં જ આન્યાયનું આલંબન લેવું વ્યાજબી ગણાય. જ્યાં બીજી કોઈ રીતે સમાધાન થઇ શકે એમ હોય ત્યાં આ ન્યાયનું આલંબન લેવું વ્યાજબીન ગણાય. તેથી ‘રવિકુમતિઃ 'ન્યાયનો આશ્રય કરવામાં પણ સંજ્ઞાપક્ષે તે તે સૂત્રસ્થળે કૃત્રિમ અને અકૃત્રિમ ઉભયનું ગ્રહણ સંભવે કે ન સંભવે?
સમાધાન -સંભવે. કેમકે જેનાથી બીજું કોઈ લઘુ નહોય તેને સંજ્ઞા કહેવાય' આ વાત પ્રસિદ્ધ હોવા છતાં પણ જે‘સયા' આ પ્રમાણે મહાસંજ્ઞા કરી છે, તેનાથી આ વાત જ્ઞાપિત થાય છે કે આ અન્વર્ગસંજ્ઞા છે. અવયવાર્થને અનુસરે તેવી સંજ્ઞાને અન્વર્ગસંજ્ઞા કહેવાય. અહીંઅવયવાર્થરૂધ્યાયતેડના તિ સધ્યાઆવો થશે. અર્થ‘ગણતરી કરવી આવો થશે. આદિસંખ્યાથી પણ ગણતરી થઇ શકે છે. તેથી આદિનું પણ સહ્ય શબ્દથી ગ્રહણ થઈ શકે છે.
શંકા - આવી મહાસંજ્ઞા અન્વર્થતાને જણાવવા દ્વારા ચરિતાર્થ હોવાથી ગણતરી કરવામાં ઉપયોગી બહુત્વ અને ગણત્વઅર્થના વાચક વહુ અને TM શબ્દોનું જ તે તે સૂત્રસ્થળે ગ્રહણ થાવ. અન્વર્થસંજ્ઞાના આલંબનથી ‘વિપુલતા’ અને ‘સંઘ નાવાચક વહુ અને જળ શબ્દોનું ગ્રહણ નહીંથાય. આથી ‘ત્રિના કૃત્રિમો:૦'ન્યાય બાધિત થવામાં કોઇ પ્રમાણ નથી, માટે અકૃત્રિમ એવી આદિ સંખ્યાનું ગ્રહણ નહીં થાય.