Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
સમાધાનઃ- તમારી વાત બરાબર છે, પરંતુ ‘તન્મધ્ય॰' ન્યાય અનિત્ય છે. અત્ ઇત્યાદિ સ્થળે એ ન્યાયની પ્રવૃત્તિ હોવા છતાં અનન્વત્ વિગેરે કેટલાક એવા પણ સ્થળો છે કે જ્યાં એ ન્યાય પ્રવર્તતો નથી. આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન ‘કવિતઃ સ્વરાન્નોઽન્તઃ ૪.૪.૬૮' સૂત્રમાં રહેલો ગન્ત શબ્દ કરે છે. અન્ત શબ્દ નિરર્થક થયો થકો ‘તન્મધ્ય૰’ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન કરવા દ્વારા સાર્થક બને છે.
૩૦૪
આ રીતે ‘તન્મથ્ય૦ ’ન્યાય અનિત્ય ઠરવાથી અસ્યાઽયત્-તત્॰ ૨.૪.૬૪' સૂત્રથી યા, સા ઇત્યાદિમાં ૐ ને ૬ આદેશનો પ્રતિષેધ કર્યો છે, તે પણ સાર્થક બનશે. જો ‘તન્મધ્ય૦ ’ન્યાય નિત્ય જ હોત તો એ ન્યાયથી યજ્ઞા, સા સ્થળે ‘’ એ યર્ અને ત ્ પ્રકૃતિનો જ અવયવ મનાત. તેથી કેવળ યજ્, તવ્ માં જેમ જ્ઞ ને રૂ કાર્યની પ્રાપ્તિ નથી, તેમ ય, સવ્ઝ ને પણ રૂ કાર્યની પ્રાપ્તિ ન મનાવાથી તે સૂત્રમાં 5 ને રૂ આદેશનો પ્રતિષેધ કરવાની જરૂર જ ન રહેત.
[યા, સજા ની સાધનિકા
* ‘ત્યાવિસર્વાનેઃ૦ ૭.રૂ.૨૧' → થવું + અજ્ = યત્ + સિ, તવ્ + અત્ = તવ્ + સિ, * ‘આદેશઃ ૨.૨.૪' → ય જ્ઞ + ત્તિ, ત જ્ઞ + સિ, * 'નુસ્યા૦ ૨.૧.રૂ' → યહ્ર + ત્તિ, તજ + સિ, * 'ત: સૌ સઃ ૨.૨.૪૨' → તજ નો સ + ત્તિ, * 'આત્ ૨.૪.૮' -→ યા + સિ, તા + સિ, * ‘વીર્યવા‰૦ ૧.૪.૪૯' → યજ્ઞા, મશા]
-
આમ સૂત્રોમાં જ્યાં જ્યાં અન્ત શબ્દનું ગ્રહણ છે, તે કોઇક ને કોઇક રીતે સાર્થક છે. જો તે તે સૂત્રમાં અન્ત શબ્દનું (અને પ્રસ્તુતસૂત્રમાં અનન્તઃ શબ્દનું) ઉપાદાન ન હોત તો અનેક આપત્તિઓ આવત. કેટલીક આપત્તિઓ આ મુજબ છે.
(૧) ઉપર જણાવ્યા પ્રમાણે ‘કવિતઃ સ્વરાન્નોઽન્તઃ' માં ગન્ત નું ગ્રહણ ન હોત તો ‘તન્મય્ય’ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન ન થાત. તેથી ‘ અસ્થાઽયત્-તત્॰' સ્થળે અ ને રૂ આદેશનો જે પ્રતિષેધ કર્યો છે, તે નિરર્થક ઠરત.
(૨) ‘ધર્મિ-વર્મિ૦૬.૨.૨' સૂત્રમાં જે અન્ત શબ્દ છે, તેનું ઉપાદાન જો ન કરત તો નાાિયનિ(A) પ્રયોગ સ્થળે નિત્ પ્રત્યયના યોગમાં ‘ર્મિ-વર્મિં॰' થી અંત્યસ્વરની પૂર્વે જે ૢ આગમ થાય છે, તેને પ્રસ્તુત (અનન્તઃ પન્નુમ્યાઃ૦) સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થવાથી ‘ચાવીવૃતઃ અે ૨.૪.૨૦૪' સૂત્રથી જ્ ની પૂર્વે રહેલ આ નો અ થવાથી હ્તારૢાયનિ એવો અનિષ્ટ પ્રયોગ થવાની આપત્તિ આવત.
(૩)‘પ્ર+વ્(વુ)+અનસ્' અહીં ‘વિતઃ સ્વરાન્॰ ૪.૪.૬૮' સૂત્રથી= આગમ થતા ‘પ્ર+s+ અનર્ (A) કેટલીક બુ.વૃત્તિ, લઘુવૃત્તિની પુસ્તકોમાં તાકૢાનિ પાઠ દર્શાવ્યો છે તે અશુદ્ધ છે. પૂ. લાવણ્યસૂરિજીએ ‘વર્મિવનિ' સૂત્રની બુ.વૃત્તિમાં હ્રાજ્જાનિ પ્રયોગ બતાવી ‘ન્યાસાનુસંધાન’ માં 'ાવીનૂતઃ જે ૨.૪.૨૦૪' સૂત્રથી જ આગમની પૂર્વે હ્રસ્વ આદેશ બતાવી પ્રયોગની સિદ્ધિ કરી છે, પરંતુ તે ક્ષતિ છે. કેમકે ચાવીનૂતઃ ઃ' સૂત્ર જ્ઞ પ્રત્યયની પૂર્વે હ્રસ્વાદેશ કરે છે, આગમ પૂર્વે નહીં.