Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૨.૨૧
૩૦૯ માનો કે લૂ ને કોઇ ઉચ્ચારણાર્થ ન માને તો ય 'પશ્નરશત્ વ વા ૬.૪.૭ધ' સૂત્રથી ૧૪ વશ વા નમસ્થ (વસ્ય) તિ પચ્ચ વર્ષ:, શત્ વ આ પ્રયોગસ્થળે તદ્ધિત એવા મ પ્રત્યયમાં અતિવ્યામિ આવવાથી પર્શત્ અને અને સંખ્યાવત્ માનવાની આપત્તિ આવત. આથી આ આપત્તિને ટાળવા મા નો અનુબંધ સફળ છે.
(2) સૂત્રમાં સંધ્યાવત્ સ્થળે જો વ નો પ્રયોગ ન કરાત તો કુતિ-પ્રત્યયાન્ત નામ કૃત્રિમ સંખ્યા રૂપે ગણાત. તેથી ‘કૃત્રિમાડવૃત્રિમ વૃત્રિમસેવ પ્રહ'ન્યાયથી જ્યાં સંખ્યાને લઇને કોઇ કાર્ય કહ્યાં હોય ત્યાં તે કૃત્રિમ સંખ્યાને લઈને જ તે કાર્યો થાત, પણ એક, બેવિગેરે વાસ્તવિક સંખ્યાને લઇને નહીં. આવું ન થાય માટે રતિમા પ્રત્યયાન્ત નામોને સંખ્યાવત્ ગણાવ્યા છે.
બ્રવૃત્તિમાં સહ્યાદ્ ભવતિ સ્થળે ભવતિ ક્રિયાપદનો પ્રયોગ પત્રાવ ક્રિયાપદંર કૂતે તત્રાડત્તિર્મવીપર પ્રયુતે'ન્યાયને આશ્રયી કરવામાં આવ્યો છે.
(3) સર્ણ શબ્દ ‘ઉપસાવાતિ: ૧.રૂ.૨૨૦' સૂત્રથી ભાવમાં અને અકર્તા કારકમાં મ પ્રત્યય લાગી બને છે. યોગઢ શબ્દ રૂપે તેના વિચારણા’ વિગેરે અનેક અર્થ થાય છે. તે પૈકીના કયા અર્થમાં તેનું અહીં ગ્રહણ છે? એ જાણવાની કોઈને ઇચ્છા હોય તો બૂવૃત્તિમાં ૪-૬ચારિજા તો પ્રસિદ્ધ સંધ્યા' આ પંક્તિ બતાવી છે.
એક, બે, ત્રણ વિગેરે સંખ્યા લોકપ્રસિદ્ધ છે, કેમકે તે શબ્દો અમુક નિયત સંખ્યાના વાચક છે. જ્યારે ક્ષત્તિ, થાવત્ વિગેરે કેટલાક શબ્દો એવા છે જે કોઇ નિયત સંખ્યાના વાચક નથી, તેથી પ્રસ્તુતસૂત્ર દ્વારા તેવા શબ્દોને સાવત્ નું વિધાન કર્યું છે, જેથી સંખ્યાવાચક નામની જેમ ત્યાં કાર્ય થશે.
"સંખ્યા” શબ્દ (૧) , બ્રિત્વ વિગેરે સંખ્યાઓ રૂપ અર્થને જણાવે છે અથવા તો (૨) સંખ્યાવાચક શબ્દને જણાવે છે. (A) સંખ્યા શબ્દને જો ‘અર્થમાં તત્પર માનશું તો દો વેતિ , પો મારી ચ: સી
યાદિ એવો સમાસ થશે. જ્યારે સંખ્યા શબ્દને સંખ્યાવાચક શબ્દ' માં તત્પર માનશું, તો દિલ્લી , તો મારી યુસ્યા: સી એમ સમાસ થશે.
શંકા - આવો વિગ્રહભેદ થવામાં કારણ શું?
સમાધાનઃ-સંખ્યાશબ્દ જ્યારે અર્થ માં તત્પર હોય છે ત્યારે જ ૬િ વિગેરેને માર: ૨.૨.૪૨'સૂત્રથી નો ન થવો, દ્વિવચન થવું વિગેરે થાય છે. તેથી શું તો એમ વિગ્રહ થશે. જ્યારે સંખ્યાશબ્દ “શબ્દ” માં તત્પર હોય ત્યારે મ થવો, દ્વિવચનાત્તત્વ થવું વિગેરેનો અભાવ હોવાથી શુ દિશ એમ વિગ્રહ થશે. (A) સધ્યા શબ્દ એકત્વ, દ્ધિત્વવિગેરે સંખ્યા પદાર્થનો વાચક છે અને લક્ષણાથી તે સંખ્યાવાચક , ફ્રિ આદિ શબ્દનો
વાચક છે. " ક્યાં વેવિશે ભવેત્ (મિ. પિત્તા ર૦ રૂ, સ્નો. પરૂદ)' વિગેરે ન્યાસાનુસંધાનમાં આપેલા ઉદ્ધરણો દ્વારા ક્યા શબ્દ લક્ષણા વિના જ સંખ્યાવાચક , ફ્રિ આદિ શબ્દોના વાચક રૂપે જણાય છે.