Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૦૫
૨૧.૨.૨૮ = pવનમ્' અવસ્થા પ્રાપ્ત થાય અને પકવાદુ + ટ અવસ્થામાં 'બનાસ્વરે, .૪.૬૪' સૂત્રથી – આગમ થતા ભદ્રવીદુન + ટ = મદ્રવદુના જોન' અવસ્થા પ્રાપ્ત થાય. જો આગવિધાયક સૂત્રોમાં મન્ત શબ્દ ન મૂકીએ તો ઉપરોક્ત બન્ને સ્થળે આવેલો એ આગમ ન ગણાય. તેથી ‘વિત: સ્વરા ' સૂત્રથી થયેલ તે સૂત્રમાં પંચમ્યર્થ (સ્વર) થી વિહિત હોવાથી તેને પ્રસ્તુતસૂત્રથી પ્રત્યયસંજ્ઞા થાય. જ્યારે તેમના સ્વરે 'સૂત્રથી થયેલ તે સૂત્રમાં લયા (નપુંસંચ) થી વિહિત હોવાથી તેને પ્રસ્તુતસૂત્રથી પ્રત્યયસંજ્ઞા ન થઇ શકે. હવે બ્રેન્ડન અને ભદ્ર-વહુના આ બન્ને સ્થળે ‘વોત્તરપાન્ત ૨.૩.૭૧' સૂત્રથી જૂનો આદેશ પ્રાપ્ત છે, પરંતુ તે સૂત્રથી આદેશ કરવાની બાબતમાં પ્રત્યયાતિ પ્ર ત્યેa (4) A) ન્યાય મુજબ ખેવન સ્થળે જ આદેશ થઇ શકે, કેમકે ત્યાં સ્ને પ્રત્યયસંજ્ઞા થઇ છે. જ્યારે ભદ્રાહુના સ્થળે આદેશ ન થઈ શકે, કેમકે ત્યાં ને પ્રત્યયસંજ્ઞા થઈ શકી નથી. આમ પદ્રવાદુઈ આવો ઇષ્ટપ્રયોગ સિદ્ધ ન થઇ શકે.
(૪) એવી રીતે સ્ત્ર-તૃષ૦ ૪.૩.૨૪' સૂત્રથી ઉપાંત્યમાં ન હોય એવા ઐતિ ધાતુ તથા શું અને ૬ અંતવાળા ધાતુથી પરમાં રહેલ સે સ્વા વિકલ્પ કિ થાય છે. કારાન્તધાતુમાં શુ થજે (૭૭)' ધાતુ મળે છે. જેમાં વિતઃ ર૦ ૪.૪.૨૮' સૂત્રથી આગમ થવાથી શ્રધાતુ પ્રાપ્ત થાય છે અને બીજી'કન્ય મોવન -પ્રતિહર્ષયોઃ (૨૫૪૬) ધાતુ છે. જે મૂળથી શ્રમ્ આવા સ્વરૂપવાળી છે. જે આગમ વિધાયક સૂત્રોમાં અન્ત શબ્દના મૂકીએ તો ‘શ્રયુ થજો' ધાતુને ‘વિત: રાન્ડ' સૂત્રથી થયેલ – પંચમર્થ (સ્વર) થી વિહિત હોવાથી તેને પ્રસ્તુત સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થાય અને ચન્ નોન-પ્રતિદયો.' સ્થળે તો મૂળથી જ ન હોવાથી તેને પ્રત્યયસંજ્ઞા ન થાય. ‘ઋ-તૃષ૦' સૂત્રથી બન્નેથી પરમાં રહેલ સે સ્વા ને કિદ્દદ્ભાવનો વિકલ્પ પ્રાપ્ત છે, પરંતુ ‘પ્રયાપ્રચય: ચિવ'ન્યાય મુજબ જ્યાં પ્રત્યયરૂપ હોય તેનું જ ગ્રહણ થવાથી થયુ વાળા ત્રથી પરમાં જ સે ક્વા ના દ્વિદ્ભાવનો વિકલ્પ થશે, કચવાળા શ્રી પરમાં નહીં. આમ શ્રીવાળા શ્રને લઇને દ્વિદ્ભાવનો વિકલ્પ ઈષ્ટ હોવા છતાં ન થઇ શકે.
આ બધા કારણસર તે તે સૂત્રોમાં અન્ત શબ્દનું ગ્રહણ કરવું જોઇએ અને આ સૂત્રમાં અનન્ત:' પદનું ગ્રહણ કરવું જોઇએ.
શંકા - પિઝુમ્યા એમ સૂત્રમાં પશ્ચિમી શબ્દનો પંચમી વિભક્તિથી નિર્દેશ કર્યો છે. તેથી (૧) પ્રકૃતિની પૂર્વમાં પ્રત્યય કરવો અને (૨) પ્રકૃતિની પરમાં પ્રત્યય કરવો; એમ બે પ્રકારે અર્થની ઉપસ્થિતિ સંભવે છે. જેમકે ના: પ્રથમૈ૦ ૨.૨.૩' સૂત્રમાં નાન:પદનો અર્થ નામથી” આટલો થાય, પરંતુ નામથી પરમાં આવો અર્થનથઇ શકે. તેથી “નામથી પરમાં પ્રથમાના પ્રત્યય થાય છે અને નામથી પૂર્વમાં પ્રથમાના પ્રત્યય થાય છે' આવા બે અર્થની ઉપસ્થિતિ થાય છે. આ રીતે અન્ય પ્રત્યયને લગતા સૂત્ર સ્થળે પણ સમજવું. તો શું પ્રકૃતિથી પૂર્વમાં પ્રત્યય લગાડી શકાય?
સમાધાનઃ- ના, પર: ૭.૪.૨૨૮'પરિભાષાથી પ્રત્યયની બાબતમાં નિયંત્રણ કરવામાં આવે છે કે પ્રત્યય પ્રકૃતિથી પરમાં જ થાય.” માટે પ્રકૃતિથી પૂર્વમાં પ્રત્યય લગાડવાનો અવસર નહીં આવે. (A) પ્રત્યય અને અપ્રત્યય બન્નેનું ગ્રહણ પ્રાપ્ત હોય તો પ્રત્યયનું જ ગ્રહણ થાય છે.