Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૦૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - ‘પર: ૭.૪.૨૨૮'પરિભાષા ફક્ત પ્રત્યય માટે છે, આગમ માટે નહીં. ‘વિત: સ્વર૦િ ૪.૪.૧૮' સૂત્રમાં પંચમ્યન્ત સ્વર – પદને લઈને – આગમનું વિધાન કરવામાં આવે છે. તો ત્યાં પણ ઉપરોક્ત રીતે મુજબ ધાતુના સ્વરથી પરમાં આગમ થાય છે’ અને ‘ધાતુના સ્વરથી પૂર્વમાં ન આગમ થાય છે. આમ બે અર્થ ઉપસ્થિત થવાથી તે સૂત્રથી ધાતુના સ્વરની પૂર્વે આગમ કેમ નથી કરવામાં આવતો?
સમાધાનઃ સાચી વાત છે. પરંતુ નો નમ્યાવિત૪.૨.૪૫' સૂત્રમાં અનુવિત: પદ મૂક્યું છે, તેના આધારે નક્કી થાય છે કે ‘સ્વરની પરમાં જ આગમ થાય, પૂર્વમાં નહીં.” ત્યાં સૂત્રમાં અનુભવત: શબ્દ દ્વારા નર્ વિગેરે નિત ધાતુના ઉપાંત્યનાલોપનો નિષેધ કર્યો છે. પહેલાં તો તિધાતુઓને ઉપાંત્યમાં આવતો હોય તો તેના લોપનો નિષેધ કરવો પડે ને?, ઉપાંત્યમાં ક્યારે આવે? જો સ્વરની પછીનો આગમ થાય તો. સ્વરની પૂર્વે જો – નો આગમ થતો હોય તો – ઉપાંત્યમાં આવતો જ ન હોવાથી અનુતિ શબ્દ દ્વારા ઉપાંત્ય ના લોપનો નિષેધ કરવાની જરૂર જ રહેતી નથી.
શંકા - ઉપર કહ્યું કે “ર: ૭.૪.૨૨૮'પરિભાષાથી પ્રત્યય પ્રકૃતિની પરમાં કરવો.” પરંતુ નાન: | વહુર્વા ૭.રૂ.૨૨’ સૂત્રથી વહુ, વિગેરે પ્રયોગમાં વઘુ પ્રત્યય પ્રકૃતિ (નામ) ની પૂર્વમાં થાય છે. ‘ત્યાતિ-સર્વાઇ ૭.રૂ.ર૬' સૂત્રથી , સર્વ વિગેરેમાં પ્રત્યય મધ્યમાં થાય છે. જ્યાં સ્વરીનો રૂ.૪.૮ર' સૂત્રથી શ્વ (1) પ્રત્યય પણ દિ ધાતુની મધ્યમાં થાય છે.
સમાધાનઃ- પર: ૭.૪.૨૨૮' પરિભાષાથી જે નિયમ કરાય છે, તેનું તાત્પર્ય ‘ગત્તિ વિશેષવિવો પ્રત્યયઃ પર 4 hવ્ય એ સમજવું. તમે જણાવેલાં સ્થળોએ જે પૂર્વમાં કે મધ્યમાં પ્રત્યય થાય છે, તે તો તે તે સૂત્ર દ્વારા વિશેષવિધાનથી કરાયેલાં છે. જ્યાં વિશેષવિધાન ન હોય ત્યાં પ્રત્યય પ્રકૃતિની પરમાં જ થાય, એમ નિયમ સમજવો.
(6) પ્રત્યય ના પ્રદેશ પ્રત્ય ૨ .૩.ર' ઇત્યાદિ જાણવા.
આની આગળ પ્રસ્તુત પદના સૂત્ર ૩૯ થી ૪૨ સુધીનો છંન્યાસ ત્રુટિત છે. તેથી પૂ. લાવણ્યસૂરિકૃત ન્યાસાનુસંધાન અનુસાર વિવરણ કરીએ છીએ તારૂા. – શબ્દમહાર્ણવન્યાસ તથા ન્યાસાનુસંધાનની ઉપલબ્ધિને દર્શાવતો કોઠોઃ અધ્યાય
અધ્યાય,
પાદ
પાદ
જ
ન્યા. |
ન્યા. | ન્યા.
|
ન્યા. |
ન્યા.
- ૨ | - ૨ | O $
% = |
ન્યા. |
ન્યા. |
ન્યા. |
જી.
|
X
|
X
|
9 |
X
|
X |
X |
X
(A)
આ પાદના છેલ્લા ચાર સૂત્રો ઉપર શબ્દમહાર્ણવન્યાસ ઉપલબ્ધ નથી. તેના ઉપરવાસાનુસંધાન મળે છે.