Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.३८
૩૦૩ (iii)‘કા ર.૪.૨૮' સૂત્રમાં પંચમ્યર્થ ન કારાન્ત સ્ત્રીલિંગ નામથી વિહિત બાપૂ ()ને પ્રસ્તુતસૂત્રથી પ્રત્યયસંજ્ઞા થાય છે, જેમકે વી .
(iv) ખો-ધૂપ-વિચ્છિ-પળ-પનેરાય: રૂ.૪?' સૂત્રથી ગુન્ વિગેરે ધાતુઓને સ્વાર્થમાં જે ગાય શબ્દ લાગે છે તેને પ્રસ્તુત સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થાય છે. જેમકે જોડાયતા
(v) શ્રવ-વ્યગ્નના ધ્ય[ ..૧૭’ સૂત્રથી 8 કે શ્રવણા ધાતુને તેમ જ વ્યંજનાન્ત ધાતુને જે ધ્યમ્ (ર) થાય છે, તેને પ્રત્યયસંજ્ઞા આ સૂત્રથી થશે. કાર્યનું પાવચમ્
(5) શંકા - સૂત્રમાં અનન્તઃ શબ્દ કેમ મૂક્યો છે?
સમાધાનઃ-મન્ત શબ્દના ઉચ્ચારણથી વિહિત એવા આગમને પ્રત્યયસંજ્ઞા ન થઈ જાય માટે અનન્ત નું ઉપાદાન છે. જેમકે ‘વિત: સ્વરાત્રિોડા: ૪.૪.૧૮' સૂત્રમાં નોડાઃ એ પ્રમાણે અન્ત શબ્દના ઉચ્ચારણથી વિહિત આગમને પ્રત્યયસંજ્ઞા નહીં થાય. જો સૂત્રમાં અનન્ત નું ઉપાદાન ન કરત તો આગમને પ્રત્યયસંજ્ઞા થાત.
શંકા - આગમને પ્રત્યયસંજ્ઞા થવામાં વાંધો શું છે? ભલેને પ્રત્યયસંજ્ઞા થાય.
સમાધાન - જો આગમને પ્રત્યય માનીએ તો એ વિગેરે ધાતુની વચ્ચે થતો હોવાથી, નથવાથી નસ્ ધાતુ ખંડિત થઇ જશે. હવે જે ખંડિત ઘડોકપાલ (ઠીકરા) રૂપે થતા જલધારણ વિગેરે કાર્યમાં કામ નથી લાગતો, તેમ ખંડિત એવી નર્ વિગેરે ધાતુમાં પણ ધાતુનિમિત્તક કાર્યો નહીં થાય. તેથી ‘મ ધાતો ૪.૪.૨૨' સૂત્રથી ગર્ આગમ વિગેરે ન થવાથી અનન્દ પ્રયોગ નહીં થાય.
જ્યારે ને પ્રત્યયન માનતા આગમ જ માનીએ તો ઉપરોકત આપત્તિ નહીં આવે, કારણ ગામ - જુમૂતત્તિન વૃત્તેિ ન્યાયથી ન વિગેરેને નિર્દેશેલા કાર્યો ન વિગેરેને પણ થશે. તેથી વિગેરે કાર્યો થતા અનન્દ વિગેરે પ્રયોગ સિદ્ધ થશે.
શંકા - = (૧) પ્રત્યય રુમ્ (૨૪૭૩) વિગેરે ધાતુની વચ્ચે લાગવાથી, રુ + + એમ થતા વિગેરે ધાતુઓખંડિત થવા છતાં તન્નધ્યતિતત્તદળોન વૃદ્યતે"D) ન્યાયથી અખંડિત માનીને 'મદ્ ધાતો૪.૪.ર૬' વિગેરે સૂત્રોથી આગમ વિગેરે કાર્યો થતા જેમ મ પ્રયોગ થાય છે, તેમ અહીં મનેવિગેરે પ્રયોગ પણ થશે. (A) આગમો જેના ગુણ (અવયવ) બનેલાં હોય, તે શબ્દના ગ્રહણથી આગમવાળા શબ્દનું પણ ગ્રહણ થઈ જાય છે.
તાત્પર્ય એ છે કે કેવળ શબ્દથી જે કાર્યનું વિધાન કરેલું હોય, તે કાર્ય આગમસહિત તે શબ્દથી પણ થાય છે. (B) પ્રકૃતિ વિગેરેની મધ્યમાં આવી પડેલાનું પણ તે પ્રકૃતિ વિગેરેના ગ્રહણ સાથે ગ્રહણ થઇ જાય છે.