Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૮૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન પાઠના બળે તેમના ફુ અંશને ઇન્ સંજ્ઞા થવાની આપત્તિ નહીં આવે. અહીં શાસ્ત્રકારની એવી શૈલી છે કે તેઓ સજાતીયોનો સજાતીય ભેગો પાઠ મૂકે છે.
શંકા - ટુ (વે) ધાતુમાં ટુ ( + ૩) ઇત્ છે. તેથી તે વત્ ધાતુ કહેવાય. લિ ધાતુને વિત: સ્વરત્રિોડક્ત: ૪.૪.૬૮' સૂત્રથી ગૂઆગમ થતો હોવાથી વેધાતુનો પિતાને બદલે આગમવાળો વેમ્પિતા પ્રયોગ થવાની આપત્તિ આવશે. એવી રીતે બિના (7) ધાતુમાં ગિ (ન્ + ) ઇત્ છે. તેથી તે પરમૈપદ ધાતુ હોવા છતાં ફુઈવાળી ધાતુ ગણાવાથી વિત: ર્તરિ રૂ.રૂ.રર’સૂત્રથી આત્મપદ થવાની આપત્તિ આવશે. આવું ન થાય તે માટેટુના ૩અને ઉગનારુ ને ઇસંજ્ઞાન થતા આખાટુ અને બને ઇસંજ્ઞા થાય તે માટે તેમને અલગથીનવું સૂત્રરચી ઇસંજ્ઞાનું વિધાન કરવું જોઇએ.
સમાધાન - ટુવેપૃ અને બિરૂના ધાતુસ્થળેટુ અને બિ આ સમુદાય જ અનુબંધ રૂપે જોડાય છે. અર્થાત્ અહીં + ૩ =zઅને ન્ + = બિ આ વર્ણસમુદાય જ ઇસંજ્ઞા પામે છે. પરંતુ ત્યાંના ૩અનેરૂઅવયવ સમુદાયને પરતંત્ર હોવાથી ઇત્ સંજ્ઞા પામતા નથી. આમ વેન્ ધાતુ વિન્ન હોવાથી તેને આગમની આપત્તિ નહીં આવે અને
ત્ન ધાતુ રૂ ઇવાળી ન હોવાથી તે આત્મને પદ થવાની આપત્તિ નહીં આવે. આ સમાધાન ‘કુર્માન્યઃ' ન્યાયથી આપ્યું છે. તે આ પ્રમાણે – જે ધાર્મિક વ્યક્તિ પોતાની પાસે કુંભી (નાના ઘડા) પ્રમાણ જ ધાન્ય રાખતો હોય તે
ગીયા કહેવાય અને જે વ્યક્તિ કુંભમાં તથા બીજે પણ ધાન્ય રાખતો હોય તે ગયા ન કહેવાય. તેવી રીતે પ્રસ્તુતમાં જેનો ફક્ત ૩જ ઇહોય અને ડ્રેજ ઈ હોય, તે જ અને કહેવાય. પરંતુ જેને તથા અન્ય વર્ણ પણ ઇત્ હોય અને તથા અન્ય વર્ણ પણ ઇતુ હોય તેને ક્રમશઃ વિત્ અને ન કહેવાય. ટુવેy સ્થળે ૩ની સાથે પણ ઇત્ છે અને ગિના સ્થળે રૂ ની સાથે પણ ઈત્ છે. તેથી તેમને વત્ અને નિ કહેવાય. માટે આગમ અને આત્મપદની આપત્તિ નથી.
શંકા - મથા'ન્યાયથી જવાબ આપવોયુક્ત નથી. કેમકે તે ન્યાય પ્રમાણે જો જ ઇવાળી ધાતુને રિત: રા૦ ૪.૪.૨૮' સૂત્રથી ગૂઆગમ થતો હોય તો પુર્ વત્તને () ધાતુને ૩ અને ફુ આમ બે ઇવર્ગો છે. તેથી તેને વપૂતે આમનો આગમ નહીં થઇ શકે.
રામાધાન - “પુષ્પીધા: 'ન્યાયથી જવાબ આપવામાં વાંધો નથી. ફક્ત ઉલિત: સ્વરા ૪.૪.૧૮' સૂત્રના રત: પદના અર્થને સમજવાની જરૂર છે. હિન્દુ શબ્દનો 'વત્ = ચિત્' (૩જ છે ઈત્ જેને) આવો અર્થ નથી થતો, પરંતુ ‘ાર વત્ = ૪૮ (૩ જ ઇત્ તે તિ) આવો અર્થ થાય છે. આવું તિ: પદ તે સૂત્રમાં અનુવર્તતા ધાતો: પદનું વિશેષણ બનતું હોવાથી ‘વિશેષમન્ત: ૭.૪.૨૨૩' પરિભાષાથી ‘૩જ ઇન્ છે અંતે જેને એવી ધાતુ આવો અર્થ પ્રાપ્ત થાય છે. પુ (ક) ધાતુ તેના અંતે (ન્ને છેડે) ૩જ ઇવાળી છે. તેથી તેને “કવિત: સ્વર૦ ૪.૪.૧૮' સૂત્રથી પૂતે આમ – આગમ થવામાં કોઈ નડતર નથી.