Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૨.રૂ૭
૨૮૫ વિવત્ સ્થળે અને તો ક્રમશઃ ગુણ ન થવા દેવા અને ઢસ્વસ્થ ત.૦ ૪.૪.૨૨૩' સૂત્રથી હૂ આગમ રૂપ કાર્યને સાધવા માટે હોવાથી તેઓ ઇત્ (ચાલ્યા જનાર) હોવાથી તેમનો અભાવ (લોપ) થાય છે. તથા ત્યાં હું અનુબંધ તેમના ઉચ્ચારણાર્થે હોવાથી તે પણ પોતાનું કાર્ય કરી નિવૃત્ત થાય છે. હવે જેથી સૂત્રના પ્રાયોનિ શબ્દમાં વર્તતા પ્રયોગ શબ્દનો અર્થશાસ્ત્ર 4) થાય છે (શાસ્ત્ર એટલે ધાતુ, નામ, પ્રત્યય, આગમ, આદેશ અને ઉપદેશ વિગેરે જે વાત આપણે પૂર્વે જોઈ ગયા છીએ.) તેથી જો વિવનોન બતાવવામાં આવે તો અહીં કોને (કયા બચેલા પ્રત્યયરૂપ શાસ્ત્રને) આ સૂત્રથી ઇન્ સંજ્ઞા કરવી? એ પ્રશ્ન રહે. તેથી સૂત્રના પ્રયોગી પદનો અભિધેય કોઈ ન રહે. આશય એ છે કે જે વિગેરે પ્રત્યય સ્થળે સિવાયનો અંશ બચે છે. જેને આ સૂત્રથી હિન્દુ છે ઇ જેમાં) સંજ્ઞા થઇ શકે છે. પરંતુ વિશ્વ પ્રત્યય સ્થળે # અને પોતાનું ઉપરોક્ત કાર્ય કરી ચાલ્યા જનાર હોવાથી તથા રૂ પણ અને જૂના ઉચ્ચારણમાં મદદ કરવારૂપ પોતાનું કાર્યબજાવી ચાલ્યો જતો હોવાથી જો અંશન બતાવવામાં આવે તો આ સૂત્રથી અહીંf-પિ સંજ્ઞા કોને કરવી એ પ્રશ્ન રહે. કેમકે સંજ્ઞાને ઝીલવા કોઇ પ્રત્યયરૂપ શાસ્ત્ર બચ્યું જ નથી. તેથી અહીં આ સૂત્રના પ્રયોગો પદથી વાચકોઈ રહે જ નહીં, જેને ઉદ્દેશીને આ સૂત્રથી -િપિ સંજ્ઞા થઇ શકે. આવું ન થાય અને આ સૂત્રથી અનુબંધ (હિ આદિ ઈત) સંજ્ઞા થઇ શકે તે માટે વિશ્વ સ્થળે ડૂબતાવ્યો છે. વિદ્ સ્થળે પણ આ રીતે સમજવું. વિવ-વિ સ્થળે મનન્ત: પશ્ચમ્યા: પ્રત્યય ૨.૨.૨૮' સૂત્રથી પ્રત્યય સંજ્ઞા પણ આ રીતે ગ્રને લઈને સિદ્ધ થશે. આ અંશ સંજ્ઞા કરાવવા રૂપ પોતાનું કાર્ય કરાવી સ્વયં ચાલ્યો જાય છે. વિશ્વ૬૦)-વ૬૦) સ્થળે પ્રત્યય શૂન્ય છે. આથી જનેત્યાં સંજ્ઞા ઝીલનાર રૂપે બતાવ્યો છે. કેમકે પદને અંતે નો પ્રયોગ અતિજૂજ થાય છે. પદને અંતે અંતસ્થાનો પ્રયોગ મોટા ભાગે ઈષ્ટ નથી હોતો. જેમકે કહ્યું છે કે – વળ: (= મતથા:) Rાન્તા: સતિ'. વૃક્ષન્ રોતિ વિગેરે અતિ જૂજ થતા પ્રયોગોના દષ્ટાંત છે.
શંકા - ધાતુપાઠમાંધાતુની આદિમાં રહેલાડુ, ટુ, ત્રિને અલગથી ઇતુ સંજ્ઞાનું વિધાન કરવું જોઈએ. જો તેમ ન કરવામાં આવે તો જેમ આ સૂત્રથી ટુ, ટુ, ત્રિને ઇત્ સંજ્ઞા થાય છે, તેમ હુડુડુ અને પિડુઆદિ ધાતુના અંશને પણ ઇ સંજ્ઞા થવાની આપત્તિ આવશે.
સમાધાન - ના, તેમ કરવાની જરૂર નથી. શંકા - કેમ ના પાડો છો?
સમાધાન - કેમકે હુડુડુ, પિત્ત આદિ ધાતુઓનોzકારાન્ત ધાતુઓ ભેગો પાઠ કરવામાં આવ્યો છે. જો તેમનાર્ અંશનો ઇતુ સંજ્ઞા થઈ લોપજ થવાનો હોય તો સુકારાન્ત ધાતુ ભેગો તેમનો પાઠ કરવો નિરર્થક ઠરે માટે (A) પ્રસ્તુત સૂત્રના જ ખૂ.ન્યાસમાં પૂર્વે આ વાત કહેવાઇ ગઇ છે – પ્રવુતે કાર્યનેનેતિ પ્રયોગ: શાસ્ત્રમ્ અલ્પાર્વે ૨
नञ्, अल्पत्वं च शास्त्र एव यः पठ्यते, लौकिकप्रयोगे तु न सम्बध्यते, तत् कार्यं दृष्ट्वाऽनुमीयत एव केवलम्। (B) દુહુ પિડુ સંધાતે આદિથી હુ રાહે વિગેરે ધાતુ લેવા.