Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.३७
૨૮૩
સંધ્યક્ષરાન્ત ગણાય નહીં. તેથી ‘ઞાત્ સભ્યક્ષરસ્ય ૪.૨.૨' સૂત્રથી તેનો મા આદેશ થાય એમ જ નથી. આમ અનુબંધવાળા તેનું મા આવું સ્વરૂપ થતું જ ન હોવાથી‘નેń-૧૦ ૨.રૂ.૭૬' સૂત્રમાં મેક્ના સંગ્રહાર્થે મા આમ ૐ અનુબંધ બતાવવો નિરર્થક છે, છતાં બતાવ્યો છે તે ‘અસન્ધ્યક્ષરાત્ત્તત્વમપિ નાનુવન્યત મતિ (A) ન્યાયનું જ્ઞાપન કરે છે. આ ન્યાય મુજબ હવે એકાંતપક્ષે પણ મેક્ ધાતુ સંધ્યક્ષરાન્ત ગણાય. તેથી ‘આત્ મસ્થ્ય૦ ૪.૨.૨’સૂત્રથી તેનો ના આદેશ થઇ શકતા તેના સંગ્રહ માટે મા સ્થળે ૢ ઇત્ બતાવવો સફળ છે. એવી રીતે ફેં ધાતુ સ્થળે પણ જો ‘અવો વા-ધો૦ રૂ.રૂ.૧’સૂત્રથી તેને ય સંજ્ઞા વારવા ર્ અનુબંધ ન બતાવીએ તો ‘અસન્ધ્યક્ષરાત્ત્તત્ત્વમપિ' ન્યાય મુજબ રેં ધાતુ અનુસ્વારને લઇને અસંધ્યક્ષરાન્ત ન ગણાય. અર્થાત્ સંધ્યક્ષરાન્ત ગણાય. તેથી ‘આત્ સ—૦ ૪.૨.૨’ સૂત્રથી તેનો । આદેશ થવાથી તેને । સંજ્ઞા થવાનો પ્રસંગ આવે. તે ન આવે માટે અનુબંધના એકાંતપક્ષે પણ વ્ ધાતુને ર્ અનુબંધ બતાવવો વ્યાજબી સાબિત થાય છે. આમ ત્રીજો દોષ પણ દૂર થાય છે.
-
શંકા :- તમે ‘નેમાં-વા૦ ૨.રૂ.૭૬' સૂત્રમાં મા સ્થળના અનુબંધની નિરર્થકતાને લઇને ઉપરોક્ત ન્યાયના જ્ઞાપનની વાત કરો છો, પરંતુ તે થઇ શકે એમ નથી. કેમકે એકાંતપક્ષે મેક્ ધાતુ ભલે સંધ્યક્ષરાન્ત ન ગણાતો, છતાં પ્રયોગકાળે જ્યારે તેના અનુબંધનો લોપ થાય ત્યારે તે સંધ્યક્ષરાન્ત થવાથી તેનો મા આદેશ થશે અને તેનો ફ્ના સ્થળના ર્ અનુબંધથી સંગ્રહ થઇ જશે. આમ ૢ અનુબંધ નિરર્થક થતો ન હોવાથી તેનાથી ‘અસન્ધ્યક્ષરાત્ત્વમપિ’ન્યાયનું જ્ઞાપન શક્ય નથી.
સમાધાન :- મેક્ ્ ધાતુનો ૢ અનુબંધ ‘અપ્રયોૌત્ ૧.૨.૩૭' આ પ્રસ્તુત સૂત્રથી લોપાવાના કારણે તે ધાતુ સંધ્યક્ષરાન્ત બને છે. તેથી તે લક્ષણ (સૂત્ર) થી સંધ્યક્ષરાન્ત બન્યો હોવાથી લાક્ષણિક કહેવાય. જ્યારે સ્વાભાવિક સંધ્યક્ષરાન્ત ધાતુ પ્રતિપદોક્ત કહેવાય. ‘નક્ષળ-પ્રતિપોવો: પ્રતિપવો ચૈવ પ્રદ્દળમ્' ન્યાયથી ‘આત્ સાક્ષરસ્ય ૪.૨.૧' સૂત્રથી આ આદેશ કરવાના વિષયમાં પ્રતિપદોકત સંધ્યક્ષરાન્તનું ગ્રહણ થાય. તેથી એકાંતપક્ષે મેક્ ધાતુનો અનુબંધ લોપાયા પછી તે સંધ્યક્ષરાન્ત હોવા છતાં તેનો આ આદેશ શક્ય નથી. માટે મા સ્થળના અનુબંધથી તેનો સંગ્રહ શક્ય ન હોવાથી નિરર્થક થતો તે ‘અસન્ધ્યક્ષરાન્તત્ત્વમવિ’ન્યાયનું જ્ઞાપન કરે જ છે(B).
--
ન
શંકા :- સૂત્રમાં કોને ઇન્ સંજ્ઞા કરવી એવો કોઇ વિશેષ નિર્દેશ કર્યો ન હોવાથી મેં સત્તાવામ્ વિગેરે ધાતુના અંત્ય સ્વરને ઇન્ સંજ્ઞા કેમ નથી થતી ?
(A) અનુબંધના કારણે ધાતુ અસંધ્યક્ષરાન્ત પણ નથી મનાતી.
(B) બુ.ન્યાસમાં ‘વેતિ (વેચેતિ) કૃતિવાાક્ષખિત્તેન તવમાવા(?)'આવો પાઠ છે. જેમાં કાંઇક અધૂરાશ કે અશુદ્ધિ હોવાની સંભાવના છે. છતાં શક્ય પ્રયત્ને આ સમાધાનરૂપે તેનો અનુવાદ કર્યો છે. વિદ્વાનો વિચારે.