Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨૦૮ કાળે (યુગપ) દરેકઅભિધેયનું અભિધાન કરવું તે.' ધન્ડસમાસમાં સમાસઘટક દરેક પદો સમુદાયાર્થને જ કહે છે. તેથી એક જ પદથી એક જ કાળે બધા પદાર્થોનો બોધ સંભવે છે. હવે એકપદથી જ જો બધા પદાર્થોનો બોધ થઈ જાય તો વાર્થનામયો: (A) ન્યાયથી ચોષ શબ્દનો પ્રયોગ અનુપપન્ન થશે, નો પ્રયોગથી જ પ્લેક્ષ-નગ્રોધનો બોધ થઇ જશે. તો ત્યાં સમજવું કે “હ્નો પ્રયોગ કરત તો બે પ્લેક્ષ' અભિધેય છે કે ‘પ્લક્ષ-નગ્રોધ' અભિધેય છે?' એવો સંદેહ થાત. તેનું નિરાકરણ કરવા સમાસઘટક ચોષ પદ છે.
અથવા વિશ્રા: એ પણ અલૌકિક નિર્દેશ છે. કેમકે પાર્થ યાને રૂ.૨.૨૨’ – રોઃ ગાશ્રય: રસ્ય = હિન્ + fસ, આશ્રય + fસ, ક જેવા રૂ.૨.૮' – વિન્ + આશ્રય, ધાનીવાવ ૭.૪.૨૦૧' લુમ સિ નો
સ્થાનિવદ્વાવ, “તન્ત પવન્ ૨.૨.૨૦' ને પદસંજ્ઞા, ': અવાજો. ૨.૨.૨૨૮' 7 વિ + આશ્રય અહીં બતાવ્યા મુજબ વિનાનો ૩થાય, પરંતુ વિવાશ્રય: પ્રયોગમાં તેવું નથી થયું. કારણત્યાં નિશબ્દ નથી પણ લિવ એમ નકારાન્ત શબ્દ છે. સમાસાદિવૃત્તિમાં જ ન કારાન્તલિવ શબ્દનો પ્રયોગ કરાય છે, બીજે નહીં. આતેની અલૌકિકતા છે.
(2) શંકા - સૂત્રમાં ઓ નું ઉપાદાન મમ્ પછી કર્યું હોવાથી દ્વિતીયા વિભક્તિના નું ગ્રહણ થશે, પ્રથમ વિભક્તિના મો નું નહીં. કારણ પ્રથમા વિભક્તિનો ગૌ જો તેમને ગ્રહણ કરવો હોત તો ચીનસો (ત્તિ-ગ-ન
) આવું સૂત્ર બનાવત.
સમાધાન - એવું નથી. સૂત્રમાં રિ પછી અને ત્યાર પછીનાકમેન આમસિ વિગેરેનોજે વ્યતિક્રમથી (આડોઅવળો) નિર્દેશ કર્યો છે, એ જ સિદ્ધ કરે છે કે અહીંગોની આવૃત્તિ (દ્વિરુચ્ચારણ) કરીને પ્રથમ અને દ્વિતીયા એમ બન્નેના મો લેવાના છે, તે આ પ્રમાણે.
સૂત્રમાં મમ્ અને નસ્ ની વચ્ચે જે તે શબ્દ લીધો છે તે એકશેષ વૃત્તિ પામેલો છે એમ ગણી તેની આવૃત્તિ કરી એક ગો ને આ સાથે મેળવાળો લેવો, જેથી દ્વિતીયા દ્વિવચનના ગૌ નું ગ્રહણ થઈ શકે. બીજા ઓ ને નમ્ સાથે મેળવાળો લેવો, જેથી પ્રથમ દિવચનના શોનું ગ્રહણ થાય. જો સૂત્રકારશ્રીને દ્વિતીયા દ્વિવચનનો જો પ્રત્યય લેવો ઈટ હોત તો તેઓશ્રી સૂત્રમાં ન પ્રત્યયને અન્ પ્રત્યયની પૂર્વે બતાવત. પરંતુ બન્ને ઓ નું ગ્રહણ કરવું છે માટે જ બુ. વૃત્તિમાં ‘વિશેન પ્રહ' લખ્યું છે. (3) દષ્ટાંત - | (i) ૨ના
(ii) રાનાનઃ રાનન્ + fસ
राजन् + जस् *-ન્નિવો:૦૧૨.ર” – સિને પુ સંશા | કj-સ્ત્રિયો: ૧.૨.૨૨' ને નમ્ ને યુદ્ સંજ્ઞા (A) જેનો અર્થ ઉક્ત (અભિહિત) થઇ ગયો હોય અથર્ જણાઇ ગયો હોય તેનો પ્રયોગ કરવો નહીં.