Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
- ૧.૨.૨૦
૨૩૫
અવ્યય અર્થ | અવ્યય અર્થ અવ્યય અર્થ 78. કારત્ નજીક, દૂર | 91. મનમ્ શણગારવું,પૂરતું, | 106. વિના વગર 79. તિરમ્ છુપાવું, અવજ્ઞા, • અટકાવવું | 107. ક્ષમા સહન કરવું તીર છું 92.
પાપ
| 108. શુ પૂજા 80. મનસ્ નિયમ | 93. વક્તવત્ સત્ત્વવાળું, અતિશય | 109. સદા એકાએક 81. નમસ્ નમન
94. ગતીવ અતિશય 110. યુપત્ ક્રિયાનું સાતત્ય, 82. મૂર્િ ફરી 95. સુઝુ પ્રશંસા
એકસાથે 83. પ્રાયમ્ બહુલતાએ | 96. છુ નિંદા
111. રૂપાંશ અશ્રાવ્ય ધીમો અવાજ 84. પ્રવીણું ઊંચે
97. તે વિયોગ 112. પુરત આગળ (સામે) 85. પ્રવાહ અધ્વર્યું, કાળ | 98. સપરિ શીઘ, કવેલ |113. પુર આગળ (સામે) 86. પ્રવાલ્િમ્ પ્રીતિ થવી | 99. સાક્ષાત્ પ્રત્યક્ષ 114. પુરતા આગળ (સામે) 87. માર્યા 100. સન્ રક્ષણ
115. શશ્વત્ નિત્ય, વારંવાર A) સંબોધન | 101. પ્રશાન્ જુના કાળનું 116. વ(ત) યોગ, પ્રશંસા, 88. હસ્તમ્ પ્રતિષધ, વિષાદ, 102. સનાત્, હિંસા
અતિભાવ સમસ્ત 103. સનતુ જે
117. ગવ પ્રગટ 89. કાર્યનમ્ બળાત્કાર | 104. સની નિત્ય |118. પ્રાદુન્ પ્રગટ, નામ(B) 90. સ્વયમ્ જાતે | 105. નાના અલગ અલગ
(8) સ્વસ્ થી પ્રાપુસુધી ૧૧૮ અવ્યયોનો બૃહવૃત્તિમાં નિર્દેશ કરીને છેલ્લે તિ સ્વરદિય:' એમ વંટRY: અર્થવાળો તિ શબ્દ વાપરીને સૂચવ્યું છે કે વૃત્તિમાં જેટલા બતાવ્યા છે, તે સિવાય પણ બીજા અનેક અવ્યયો સ્વરરિ માં સમાવેશ પામે છે.
શંકા - સૂત્રમાં એવો કોઇ વિશેષ નિર્દેશ કર્યો ન હોવાથી તિ શબ્દ વંઘવારી: અર્થમાં છે એમ કેમ કહી શકાય? તે પરિસમામિ' અર્થમાં પણ વર્તે છે, તેથી અહીં તિ શબ્દ પતાવન્તઃ નો સૂચક હોવાથી તાવન્તઃ સ્વરાવ: (એટલે કે બ્રહવૃત્તિમાં નિર્દેશ કર્યો છે તેટલાં જ) એવો અર્થ થવાથી ‘સ્વ થી માંડીને પ્રાકુસુધીના શબ્દોને જ અવ્યય સંજ્ઞા થશે, બીજાને નહીં,’ આવો અર્થ પણ થઇ શકે ને?
સમાધાન - તમે કહો છો એવો અર્થ થાય માટે તો સૂત્રમાં વિશેષનિર્દેશરૂપે સ્વરદય એમ આકૃતિગણ (A) શશ્વત્ વશિક્ષિત: – કુશિક્ષિત વ્યક્તિ વારંવાર બોલે છે. (B) હરેશ પ્રાદુર્ભાવ – હરિના દશનામ.
જેના દ્વારા સદશ શબ્દોનું ગ્રહણ થાય છે તેવા શબ્દોને આકૃતિ કહેવાય અને આવા શબ્દોના ગણને આકૃતિગણ કહેવાય. જેમકે – વાદિ, તાહિ આ બધા આકૃતિગણ છે. આકૃતિગણમાં જે શબ્દો બતાવ્યા હોય છે, તેમને સદશ આકારવાળા -ગણમાં અપઠિત શબ્દોને પણ તે ગણમાં સમાવી શકાય છે. આનંદબોધિનીવૃત્તિમાં ૩૫થી, તોષ”, ” મા વિગેરે અનેક અવ્યયોને સ્વરાત્રિ ગણમાં આકૃતિગણથી સમાવી બતાવ્યા છે.
(C)