Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૬૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - જો બન્ને ગાર્નું ગ્રહણ કરવાનું હોય તો બુ. વૃત્તિમાં 'મામ્ તિ તદ્ધિતચ' આ રીતે એકવચન કેમ કર્યું છે? તદ્ધિતયો આમ દ્વિવચન ન કરવું જોઇએ?
સમાધાન - એ તો તદ્ધિત શબ્દના સ્વરૂપની અપેક્ષાએ એકવચન કર્યું છે. બાકી બન્ને પ્રકારના મામ્ નું ગ્રહણ થાય છે. આથી જ છું. વૃત્તિમાં આગળ ક્રિત્યાઘેડ (૭.રૂ.૮) વિના વિદિતસ્થાનો પ્રહણ' સ્થળે શબ્દ પરોક્ષાના મામ્ વિધાયક ‘ધાતોને રૂ.૪.૪૬’ સૂત્રના ગ્રહણ માટે બતાવ્યો છે.
શંકા - જો પરીક્ષાના મા નું ગ્રહણ થશે તો રિશ્ચન્દ્રઃ સ્થળે આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થવાથી ‘મવ્યયસ્થ જે ૬ ૧ ૭.૨.૨' સૂત્રથી ને પ્રત્યય થવાનો પ્રસંગ આવશે ને ?
સમાધાન - ના, નહીં આવે. કેમકે અવ્યયસંજ્ઞાને પામેલ રિદ્ધા અંશ પરિપૂર્ણ અર્થવાળો નથી. માટે તેને કુત્સિત” આદિ અર્થન સંભવવાથી તે અર્થમાં થતો ન પ્રત્યય ન થઇ શકે.
અથવા બીજી રીતે કહીએ તો – જે મામ્ પ્રત્યય હંમેશા મા રૂપે જ રહે, તે જ માનું સૂત્રગત માન્ દ્વારા ગ્રહણ કરવું. ષષ્ઠીબહુવચનનો ના તો સામ્ (મસા) કે નામ્ (મુનીના) આદેશરૂપે પણ થાય છે, માટે તેનું ગ્રહણ ન કરવું.
[લઘુન્યાસકાર ‘સાહચર્યની ઘટમાનતા થોડીક જુદી રીતે કરે છે. તેમના કહેવા પ્રમાણે બૃહતિમાં તદ્ધિતસ્ય શબ્દ છે, એ ઉપલક્ષણ છે, તેનાથી પરોક્ષસ્થાનનિષ્પન્ન નાનું પણ ગ્રહણ થશે. વળી અહીં એવી શંકા ન કરવી કે તદ્ધિતના ઉપલક્ષણથી જેમ પરોક્ષાસ્થાનનિષ્પન્ન મન્નું ગ્રહણ કર્યું તેમ જકી બ.વ. ના માન્ નું ગ્રહણ પણ કેમ ન થાય?કારણ જે મામ્ કાયમ માટે મમ્રૂપે જ રહે છે, સામ્ કે નાનું રૂપ આદેશને પામતો નથી, તે જ માનું ઉપલક્ષણથી ગ્રહણ કરવાનું છે.] (3) દષ્ટાંત -
(i) મુનિ વૃત્તમ્ | (ii) ક્ષત્રિયવદ્ યુદ્ધચત્તે મુને ગમ્ =
ક્ષત્રિય રd = * તë ૭.” મુનિવત્ + f વૃત્તમ્
क्षत्रियवत् + सि युद्ध्यन्ते જ અવ્યયી રૂ.૨.૭’ મુનિવત્ વૃત્તમ્
क्षत्रियवत् युद्ध्यन्ते કપુરસ્કૃતીયઃ ૨૨.૭૬’ મુનિવત્ વૃત્તમ્
क्षत्रियवद् युद्ध्यन्ते।