Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૨.૩૭
૨૭૭ વર્ગોનું શ્રવણ ન થાય તે માટે હોવાથી ભાવ અને અભાવ ભિન્ન વિષયવાળા થયા. તેથી તે બે વચ્ચે પ્રસ્તુત માં વિરોધ નથી. સામાનવિષયક ભાવ અને અભાવ વચ્ચે જ વિરોધની વાત હોય.
આ પ્રમાણે અહીં અનેક યુક્તિઓ બતાવી ઇત્ વર્ણનો લોપનનું કોઇ સૂત્ર રચ્યા વિના આ સૂત્રથી જ સાધી
આપ્યો.
(4) ઉપદેશનું (અર્થાત્ સંજ્ઞા કરવાનું) પ્રયોજન ધાતુ, નામ, પ્રત્યય, વિકાર અને આગમમાં તે તે કાર્ય કરવા માટે છે. જેમ કે –
(i) ધાતુ — (a) fપ ધાતુમાં રૂ ઇ છે. શી ધાતુમાં ટૂ ઇત્ છે. ૨ અને ર્ એ બન્ને ઇનું કાર્ય ડિત: રિ રૂ.રૂ.રર’સૂત્રથી આત્મને પદ કરવાનું છે. અને આત્મપદનો તે પ્રત્યય લાગતા અને શત્ (4) વિકરણ લાગતા ઉદ્ + 1 + તે = થતે રૂપ થશે. શી ને આત્માનપદનો તે પ્રત્યય લાગતા “શીડ , શિતિ ૪.રૂ.૦૪' સૂત્રથી શે + તે = શેતે થશે.
(b) ન ધાતુમાં છું (અને અનુસ્વાર) ઇત્ છે. ચિં ધાતુમાં ૬ (તથા અનુસ્વાર અને ટ) ઇત્ છે. qન્ ધાતુમાં ઇન છે. અહીં અને ઇન્દ્ર તિ: રૂ.૨.૨૬' સૂત્રથી ફલવત્ કર્તામાં આત્મપદ કરવા માટે છે. ધનતે, યત્તિા વિનુતે, વિનોતા વ્યક્ત, ડૂતા અહીં ક્રિયાનું પ્રધાન ફળ કર્તાને પોતાને મળ્યું હોય ત્યારે આત્મને પદ પ્રયોગ સમજવો અને બીજાને મળ્યું હોય ત્યારે પરફ્યપદ પ્રયોગ થયો છે એમ સમજવું.
(c) દુધાતુમાં સુઈત્ છે. તેના ફળ રૂપે 'દ્વિતોડથુ: .૩.૮૩' સૂત્રથી ગધુ પ્રત્યય થતા વધુ પ્રયોગ થશે.
(ii) નામ + (a) ચિત્ર નામમાં ટુ ઇત્ છે. “નો-વરિd૦ રૂ.૪.૩૭' સૂત્રથી વચન પ્રત્યય અને વચન ૪.રૂ.૨૫૨' સૂત્રથી પિત્ર નાગને આદેશ થવાથી ત્રિીય રૂપ થશે. અહીંઈના કારણે આત્મપદનો પ્રત્યય થવા રૂપ ફળ મળે છે.
(b) ના નામમાં ૬ ઇત છે. તેથી માર્યદતની ૬.૪.૨૨' સૂત્રથી માફ (ST) ઉપપદ હોય ત્યારે ધાતુને અઘતનીનો પ્રત્યય થવા રૂપ ફળ મળશે, તેથી મા જવાનું કાર્ષાત્ ઇત્યાદિ પ્રયોગ થશે.
(ii) પ્રત્યય - ૫ + () + f, અહીં શત્ () પ્રત્યયમાં શું અને ઇત્ છે. ન્યૂ ઇતના કારણે ‘ શિવત્ ૪.૩.૨૦' સૂત્રથી શત્ () પ્રત્યય કિ ન બનવાથી‘નામિન: ૪.રૂ.' સૂત્રથી જૂનો ગુણ થતાં બન્ + અ + ત = મતિ રૂપ થશે.
(iv) વિકાર- વક્ષ ધાતુને પક્ષો વવ૪.૪.૪' સૂત્રથી ક્યાં (થા) આદેશ થાય છે. ક્યાં માં અને અનુસ્વાર ઇ છે. જૂઈના કારણે તિ: રૂ.૩.૨૫' સૂત્રથી પ્રધાન ફલવત્ કતમાં આત્મને પદ થશે, તેથી વ્યાતિસે, વ્યાધ્યતિ િપ્રયોગ થશે.