Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
સમાધાન :- જે શબ્દનો વ્યાકરણશાસ્ત્રમાં પ્રયોગ થતો હોય, પરંતુ લૌકિકપ્રયોગોમાં પ્રયોગ ન થતો હોય તેને અહીં ‘ઇત્’ સંજ્ઞા કરવાની વાત છે. માટે અતિપ્રસંગ નથી.
શંકા ઃ- વ્યાકરણશાસ્ત્રમાં પ્રયોગ ચાલે અને લૌકિકપ્રયોગમાં ન ચાલે, આવો અર્થ શેના આધારે કરી
શકાય ?
૨૬૮
સમાધાન :- પ્રયોન્િ શબ્દ પ્રયોTM શબ્દને રૂ પ્રત્યય લાગી બન્યો છે. હવે પ્રયો શબ્દમાં X + યો। આ બે શબ્દ છે. તે પૈકી યો શબ્દનો ‘મુખ્યતે = સધ્યતે રૂતિ યોઃ’ વ્યુત્પત્તિ મુજબ ‘સંબંધ’ અર્થ થાય છે અને પ્રકૃષ્ટ: યોગઃ = પ્રયોનઃ આ રીતે પ્રયોજ્ઞ શબ્દ બને છે, તેથી તેનો અર્થ ‘ચોક્કસ પ્રકારનો સંબંધ’ આ પ્રમાણે થાય છે. અપ્રયોન્િ શબ્દમાં વર્તતા નક્ થી ‘પ્રકૃષ્ટ યોગ’ નો નિષેધ કરવામાં આવે છે. સર્વથા યોગનો નિષેધ કરવામાં નથી આવતો.
શંકા :- અપ્રયોનિન્ શબ્દ ન પ્રયોગો = ઞપ્રયોગો આ રીતે બન્યો છે. તેથી તેમાં વર્તતા નગ્ નો અન્વય પ્રયોશિન્ શબ્દ સાથે છે, પ્રયોગ શબ્દ સાથે નહીં. તેથી નગૢ થી ‘પ્રકૃષ્ટ યોગ’ નો નિષેધ શી રીતે થાય ?
સમાધાન :- ‘સવિશેષળો ત્તિ વિધિ-નિષેધો વિશેષોન સમ્બતે' ન્યાય મુજબ વિશેષણ સહિતનાને જે વિધિ-નિષેધ ફરમાવ્યા હોય તે વિશેષણને લાગુ પડે. જેમકે સામે અનેક પ્રકારના ૠત્વિજ બેઠા હોય ત્યારે ‘નોહિતોષ્ણીષા ઋત્વિનઃ પ્રવરન્તુ' કહેવામાં આવતા જો પ્રવરન્તુનો અન્વય વિશેષ્ય ૠત્વિનઃ ની સાથે થાય તો બધા ઋત્વિજો પ્રચરે, પરંતુ તેનો અન્વય ોહિતોળીષા વિશેષણની સાથે થાય છે, માટે જ ફક્ત લાલ સાફાવાળા ઋત્વિજો પ્રચરે છે. તેવી રીતે પ્રસ્તુતમાં પણ ભલે નમ્ નો સમાસ પ્રયોશિન્ શબ્દ સાથે થયો હોય, છતાં ‘સવિશેષળો ફ્રિ’ન્યાય મુજબ તેનો અન્વય તેના વિશેષણ પ્રયોTM શબ્દ સાથે જ થાય. તેથી નક્ દ્વારા ‘પ્રકૃષ્ટ યોગ’ નો નિષેધ થઇ શકે છે. આમ અહીં જે શબ્દોનો વ્યાકરણશાસ્ત્રના પ્રયોગોમાં સંબંધ હોય અને લૌકિકપ્રયોગમાં સંબંધ ન હોય તેમને અપ્રયોૌ સમજવાના છે. અર્થાત્ નસ્ દ્વારા લૌકિકપ્રયોગમાં પ્રકૃષ્ટ યોગનો નિષેધ કરવામાં આવે છે. લૌકિક અને વ્યાકરણશાસ્ત્રીય બન્ને પ્રયોગમાં યોગનો નિષેધ કરવામાં નથી આવતો. આવા ઞપ્રયોની શબ્દોને પ્રસ્તુતમાં ‘ઇત્’ સંજ્ઞા કરવામાં આવી છે. આ ‘ઇત્’ સંજ્ઞાને પામનારા શબ્દો સામર્થ્યથી વ્યાકરણશાસ્ત્રમાં કહેવાતા જ જોવામાં આવે છે. આથી બૃ.વૃત્તિમાં શાસ્ત્ર વિષયમાનો વર્ગસ્તત્સમુવાયો વા...' આ પ્રમાણે પંક્તિ બતાવી છે. જેનો અર્થ સૂત્રાર્થ સ્થળે જોઇ લેવો.
પંક્તિમાં જે શાસ્ત્ર શબ્દ લખ્યો છે તેનાથી ‘સૂત્રપાઠ’ અને ‘ખિલપાઠ^)' (ધાતુપાઠ, નામપાઠ અને (A) મુદ્રિત બૃ.ન્યાસમાં વિત્તપાન પ્રયોગ છે. શિન ની ટીકાનુસાર અહીં હિન્નાઇઃ પ્રયોગ કર્યો છે. ટ્વિસ્તપાઃ ધાતુપા:, પ્રતિપવિપાત:, વાવયપાશ્ચ। (શિા-પ૬મારીટીજા ‘પા.સૂ. ૧.રૂ.૨')
=