Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨૬૬
એવી રીતે પ્રતિમ્ શબ્દને પણ અવ્યયસંજ્ઞા થવાની આપત્તિ નથી આવતી. કેમકે રવિ ગણપાઠમાં રાન્ શબ્દનો પાઠ હોવાથી તેનાથી જણાય છે કે જે શબ્દો “ભૂતપૂર્વસ્ત લુપ?' ન્યાયથી પ્રાન શબ્દની જેમ મમત્ત હોય તેમને આ સૂત્રથી અવ્યયસંજ્ઞા નથી થતી.” જો ભૂતપૂર્વ 'ન્યાયથી મમત્તે પે પ્રાપ્ત થતા શબ્દો ને આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થતી હોત તો પ્રરાન્ શબ્દસ્થળે પણ શમ્ ધાતુના નો ‘નો નો વોશ ર.૪.૬૭' સૂત્રથી
આદેશ થયો હોવાથી ‘ભૂતપૂર્વ 'ન્યાયથી પ્રશાન્ શબ્દ નમન્ત જ છે. તેથી તેને આ સૂત્રથી જ અવ્યયસંજ્ઞા પ્રાપ્ત હોવાથી સ્વરદિગણપાઠમાં તેનો પાઠદર્શાવવો નકામો ઠરત. આમ બીજા પક્ષે ભૂતપૂર્વ'ન્યાયથી મમત્તરૂપે પ્રાપ્ત થતા પ્રતા” શબ્દને આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થવાની આપત્તિ નહીં આવે.
શંકા - સ્વરાદિ ગણપાઠમાં પ્ર + શમ્ ધાતુને વિવધૂ પ્રત્યય લાગી બનેલો પ્રશાન્ શબ્દ નથી, પરંતુ 9 + શાન (શાની તેનને) ધાતુને વિશ્વ પ્રત્યય લાગી બનેલા પ્રશાન્ શબ્દનો પાઠ છે. આમ પ્રશન શબ્દ ‘ભૂતપૂર્વ ન્યાયથી મત્ત ન હોવાથી તેનાથી તમે કહ્યા પ્રમાણેનો નિયમ નથી જણાતો. માટે પ્રતાને આ સૂત્રથી અવ્યયસંજ્ઞાની આપત્તિ ઊભી જ છે.
સમાધાન - પ્ર + શ ધાતને વિવ[ પ્રત્યય લાગી બનેલા પ્રરાન શબ્દનો પ્રયોગ જોવામાં આવતો નથી. માટે પ્રશાન્ શબ્દ x + અધાતુ ઉપરથી જ બનેલો છે. માટે આપત્તિ નથી.
(5) મા દષ્ટાંત - (i) વાવર્જીવમાત્ – કાવતો વિ<૦ ૫.૪.' +ાવત્ રાતં નીવ્યક્ત = વિન્ + નીર્ + અ પુરસ્કૃતીયઃ ૨૨.૭૬ - વિ+ નીવ, જ તવચ૦ ૨.રૂ.૬૦' યાજ્ઞીવમ્ + fસ, જ ‘રૂ.૨.૭' 7 વર્જીવ
(i) સ્વાવંદ્વાર મુ – સ્વાર્થ૦ ૫.૪.બરૂ' - સ્વાવો વર પૂર્વમ્ = સ્વાદુ + + Wા * નામનો શનિ ૪.રૂ.૫૨' સ્વાદુન્ + રામ * fuત્યનચ૦ રૂ.૨.૨૨૨' વાલું રમ્ + fસ, 'વ્યથી રૂ.૨.૭' - સ્વાકુંવાર
અહીં બતાવેલા સર્વ દષ્ટાંતોમાં આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થવાના કારણે ‘મવ્યયસ્થ રૂ.ર.૭’ સૂત્રથી સ્થા ના લોપ રૂપ ફળ મળ્યું સારવા
તિઃ ૨૨.રૂદા -તિબંસા શા મા ભવન્તિા ઃ97, સત્રાડત્રવર્તે “સત્ત: --વંજ-- कुशाकर्णी-पात्रेऽनव्ययस्य" (२.३.५) इति सकारो न भवति ।।३६।। સૂત્રાર્થ - ગતિસંજ્ઞાવાળા શબ્દને અવ્યયસંજ્ઞા થાય છે.