Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.३५
૨૬૫ સમાધાન - ત્યાં દ્વિતીયેવાની ના દિતીયા શબ્દની આવૃત્તિ કરી આ પ્રમાણે અર્થઘટન કરવું. પહેલાં ક્રિતી વાયા વિનમ્ તિ દ્વિતીયેશવનમ્, આમ ના ગ્રહણ કરવાનું. ત્યારબાદ ક્રિતીય નું પુનઃ ઉપાદાન કરીને દ્વિતીયં જ તલ્ (દ્વિતીયા) વિનમ્ જ આ પ્રમાણે સમાસવિગ્રહ કરવો. તેથી (દ્વિતીય) વવન ના કમ્ થી દ્વિતીય (અપર) એવો જે છે તેનું ગ્રહણ થશે. આદિ ના ૩ થી અપર ‘' ત્યાદિ (ાસ્તની તથા અધતની) નો છે, માટે તેનું ગ્રહણ થશે. આમ ‘દ્વિતીયેવવન' દ્વારા બ્રહવૃત્તિકારે સ્થાતિ અને ત્યાર બન્નેના મન નો નિષેધ કર્યો છે.
શંકા -ભલે સ્વી અને સુપ્રત્યયના સાહચર્યથી પ્રસ્તુતમાં કૃત્ નું ગ્રહણ થાય, પરંતુ સંજ્ઞાવિધિમાં પ્રત્યયના ગ્રહણથી તદન્તવિધિ ન થતી હોવા છતાં કેવળ કૃત્ પ્રત્યયનો પ્રયોગ સંભવતો ન હોવાથી પ્રસ્તુતમાં તદન્તવિધિ કરવી ઇષ્ટ છે. હવે તદન્તવિધિ કરીએ એટલે વિશેષણ-વિશેષ્યભાવ આવે. તો પ્રસ્તુત માં વિશેષણવિશેષ્યભાવની ઘટમાનતા શી રીતે કરશો? શું પહેલા સમન્ત થી ત્ પ્રત્યયને ('મમ્ છે અંતે જેને એવો કૃત પ્રત્યય’ આ રીતે) વિશેષિત કરી પછી વિશેષ સન્ત: ૭.૪.૨૩' પરિભાષાથી પ્રત્યયથી રક્ત ને વિશેષિત કરશો? કે પછી પહેલા વૃત્ પ્રત્યયથી વૃન્ત ને (કૃત પ્રત્યય છે અંતે જેને એવો કૃદન્ત’ આ રીતે) વિશેષિત કરી પછીથી નમન્ત દ્વારા વૃત્ત ને ("મ છે અંતે જેને એવો કૃદન્ત” આ પ્રમાણે) વિશેષિત કરશો?
પ્રથમપક્ષ મુજબ શબ્દ અવ્યય બનવાની આપત્તિ આવશે. તે આ પ્રમાણે – ‘ફળો મ' (૩૦ ૨૨૮) સૂત્રથી રૂ (૩) ધાતુને તમ્ (મ) પ્રત્યય લાગી મ્ શબ્દ બને છે. અહીં પ્રત્યય મ છે અંતે જેને એવો કૃપ્રત્યય છે અને તેવા પ્રત્યયથીઢમકૃદન્ત વિશેષિત થાય છે. તેથી áઅવ્યય બનવાની આપત્તિ આવશે.
બીજા પક્ષ મુજબ પ્રતાપો, પ્રતામ: સ્થળે પ્રતા ને અવ્યય સંજ્ઞા થવાની આપત્તિ આવશે. તે આ રીતે – અહીંp + ત ધાતને વિશ્વ પ્રત્યય લાગીyતાગ્રતીતિ વિવF(૦) = પ્રતાપૂ શબ્દ બન્યો છે. આ શબ્દને વિવÇલાગી લોપાવા છતાં પણ તે પ્રયત્નો પ્રત્યયનક્ષનું કાર્ય વિરાયતે' ન્યાય મુજબ કૃત્ પ્રત્યય છે અંતે જેને એવો કૃદન્ત છે અને તેનો તામ્ અંશ પૂર્વે તમ્ ધાતુરૂપ હોવાથી મૂતપૂર્વસ્ત ઉપકાર:' ન્યાયથી પ્રતીમ્ શબ્દ નમો ગણાવાથી તેમ છે અંતે જેને એવો કૃદન્ત’ પણ છે. માટે પ્રતાને આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થવાની આપત્તિ આવશે.
સમાધાન - બન્ને પૈકી એકે પક્ષે દોષ નહીં આવે. કેમકે ગ્રંથકારશ્રીએ પૂર્વે 'સ્વરાજયોગવ્યયમ્ ?...' સૂત્રની બુ. વૃત્તિમાં બતાવ્યો છે, તે પાઠ ઉપરથી જણાય છે કે ‘ઉણાદિ મમત્ત શબ્દોને આ સૂત્રથી અવ્યયસંજ્ઞા નથી થતી.” જો તેમને પણ અવ્યયસંજ્ઞા થતી હોત તો સ્વયમ્ શબ્દને આ સૂત્રથી જ અવ્યયસંજ્ઞા સિદ્ધ હોવાથી
રવિ ગણપાઠમાં તેનો પાઠ દર્શાવવો નકામો ઠરત. આમ પ્રથમ પક્ષે ઉણાદિ મ્ (ર) પ્રત્યય લાગી નિષ્પન્ન થયેલા મમત્ત | શબ્દને અવ્યયસંજ્ઞા થવાની આપત્તિ નહીં આવે.