SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧.૨.૨૦ ૨૩૫ અવ્યય અર્થ | અવ્યય અર્થ અવ્યય અર્થ 78. કારત્ નજીક, દૂર | 91. મનમ્ શણગારવું,પૂરતું, | 106. વિના વગર 79. તિરમ્ છુપાવું, અવજ્ઞા, • અટકાવવું | 107. ક્ષમા સહન કરવું તીર છું 92. પાપ | 108. શુ પૂજા 80. મનસ્ નિયમ | 93. વક્તવત્ સત્ત્વવાળું, અતિશય | 109. સદા એકાએક 81. નમસ્ નમન 94. ગતીવ અતિશય 110. યુપત્ ક્રિયાનું સાતત્ય, 82. મૂર્િ ફરી 95. સુઝુ પ્રશંસા એકસાથે 83. પ્રાયમ્ બહુલતાએ | 96. છુ નિંદા 111. રૂપાંશ અશ્રાવ્ય ધીમો અવાજ 84. પ્રવીણું ઊંચે 97. તે વિયોગ 112. પુરત આગળ (સામે) 85. પ્રવાહ અધ્વર્યું, કાળ | 98. સપરિ શીઘ, કવેલ |113. પુર આગળ (સામે) 86. પ્રવાલ્િમ્ પ્રીતિ થવી | 99. સાક્ષાત્ પ્રત્યક્ષ 114. પુરતા આગળ (સામે) 87. માર્યા 100. સન્ રક્ષણ 115. શશ્વત્ નિત્ય, વારંવાર A) સંબોધન | 101. પ્રશાન્ જુના કાળનું 116. વ(ત) યોગ, પ્રશંસા, 88. હસ્તમ્ પ્રતિષધ, વિષાદ, 102. સનાત્, હિંસા અતિભાવ સમસ્ત 103. સનતુ જે 117. ગવ પ્રગટ 89. કાર્યનમ્ બળાત્કાર | 104. સની નિત્ય |118. પ્રાદુન્ પ્રગટ, નામ(B) 90. સ્વયમ્ જાતે | 105. નાના અલગ અલગ (8) સ્વસ્ થી પ્રાપુસુધી ૧૧૮ અવ્યયોનો બૃહવૃત્તિમાં નિર્દેશ કરીને છેલ્લે તિ સ્વરદિય:' એમ વંટRY: અર્થવાળો તિ શબ્દ વાપરીને સૂચવ્યું છે કે વૃત્તિમાં જેટલા બતાવ્યા છે, તે સિવાય પણ બીજા અનેક અવ્યયો સ્વરરિ માં સમાવેશ પામે છે. શંકા - સૂત્રમાં એવો કોઇ વિશેષ નિર્દેશ કર્યો ન હોવાથી તિ શબ્દ વંઘવારી: અર્થમાં છે એમ કેમ કહી શકાય? તે પરિસમામિ' અર્થમાં પણ વર્તે છે, તેથી અહીં તિ શબ્દ પતાવન્તઃ નો સૂચક હોવાથી તાવન્તઃ સ્વરાવ: (એટલે કે બ્રહવૃત્તિમાં નિર્દેશ કર્યો છે તેટલાં જ) એવો અર્થ થવાથી ‘સ્વ થી માંડીને પ્રાકુસુધીના શબ્દોને જ અવ્યય સંજ્ઞા થશે, બીજાને નહીં,’ આવો અર્થ પણ થઇ શકે ને? સમાધાન - તમે કહો છો એવો અર્થ થાય માટે તો સૂત્રમાં વિશેષનિર્દેશરૂપે સ્વરદય એમ આકૃતિગણ (A) શશ્વત્ વશિક્ષિત: – કુશિક્ષિત વ્યક્તિ વારંવાર બોલે છે. (B) હરેશ પ્રાદુર્ભાવ – હરિના દશનામ. જેના દ્વારા સદશ શબ્દોનું ગ્રહણ થાય છે તેવા શબ્દોને આકૃતિ કહેવાય અને આવા શબ્દોના ગણને આકૃતિગણ કહેવાય. જેમકે – વાદિ, તાહિ આ બધા આકૃતિગણ છે. આકૃતિગણમાં જે શબ્દો બતાવ્યા હોય છે, તેમને સદશ આકારવાળા -ગણમાં અપઠિત શબ્દોને પણ તે ગણમાં સમાવી શકાય છે. આનંદબોધિનીવૃત્તિમાં ૩૫થી, તોષ”, ” મા વિગેરે અનેક અવ્યયોને સ્વરાત્રિ ગણમાં આકૃતિગણથી સમાવી બતાવ્યા છે. (C)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy