Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.३१
૨૩૯
‘પશુર્વે પુરુષઃ', અહીં પશુ શબ્દ અસત્ત્વમાં હોવાથી (અર્થાત્ સત્તા અર્થનો વાચક ન હોવાથી) તેને ય અવ્યય માનવાનો
ન
પ્રસંગ આવશે.(A)
તેમ જ ‘વઃ પતિ:’, ‘ર્થિસ્માર્થે' સ્થળે ૬ઃ અને હિં: એ ક્રમશઃ = અવ્યય અને ત્તિ અવ્યયનું અનુકરણ છે, તેને પણ અવ્યય માનવાની આપત્તિ આવશે. કારણ અનુકાર્ય (= જેમનું અનુકરણ કરવામાં આવ્યું છે તે) એવા હૈં, હિં વિગેરેને અવ્યયનું વિધાન અને અનુકરણ એવા ૬, ત્તિ વિગેરેનો અવ્યયરૂપે પ્રતિષેધ, એ વ્યવસ્થા તો જ થઇ શકે જો સત્ત્વ નો અર્થ ‘દ્રવ્ય’ કરાય.(B) જો તેનો ‘સત્તા’ અર્થ કરવામાં આવે તો અસત્તાર્થ ત્યેન અનુકાર્ય અને અનુકરણભૂત એવા ૬, દ્ઘિ વિગેરે સમાન હોવાથી બન્ને પ્રકારના હૈં, ફ્રિ વિગેરેને અવ્યયસંજ્ઞાની આપત્તિ આવશે. આથી પ્રસ્તુતમાં ‘સત્ત્વ’ શબ્દનો અર્થ ‘દ્રવ્ય’ કરવો.
પ્રસ્તુતમાં વમ્, તદ્ સર્વનામથી બોધનો વિષય બનતા જાતિ વિગેરેથી યુક્ત વિશેષ્યાત્મક પદાર્થને દ્રવ્યરૂપે સમજવાનો છે. વાક્યપદીયમાં કહ્યું છે કે – ‘વસ્તૂપનક્ષનું યંત્ર સર્વનામ પ્રમુખ્યતે। દ્રવ્યમિત્યુતે સોઽર્થો મેઘલ્વેન વિવક્ષિત: ’।। (વા.૧. રૂ.૪.૩)
અર્થ :- જેને માટે પદાર્થમાત્રનું વાચક સર્વનામ વપરાય છે તેને દ્રવ્ય કહેવાય છે. તે ભેદ્યત્વ રૂપે અર્થાત્ જાતિ વિગેરે દ્વારા વિશેષ્ય રૂપે વિવક્ષાય છે.
આથી જ બુ. વૃત્તિમાં ‘સીતોઽસ્મિલ્ટિ-સડ્યું...' આ પંક્તિ દ્વારા કહ્યું છે કે ‘“જેને વિશે લિંગ-સંખ્યા વિશેષણરૂપે આશ્રય પામે છે તેને સત્ત્વ કહેવાય. અર્થાત્ લિંગ-સંખ્યાવત્ દ્રવ્યને સત્ત્વરૂપે સમજવું કે જે વમ્, તર્ આદિ સર્વનામથી કથનનો વિષય બને છે.''
(2) શંકા :- વ્યાકરણશાસ્ત્રમાં પર્યુંદાસ અને પ્રસન્યપ્રતિષેધ એમ બે પ્રકારના નગ્ નું દર્શન થાય છે, તો અહીં સૂત્રમાં અસત્ત્વે શબ્દમાં જે નસ્ છે, તે પર્યુંદાસ છે કે પ્રસન્ત્યપ્રતિષેધ છે ?
સમાધાન :- જો પર્યાદાસ નગ્ નો આશ્રય કરીએ તો તે તન્દ્રિત્ર: તત્સદગ્રાહી હોવાથી 'સત્ત્વાયંત્ર વર્તમાનાશાયોઽવ્યયસંજ્ઞા મન્તિ' એવો સૂત્રાર્થ થશે, કારણ કે પર્યાદાસ વિધિપ્રધાન છે. જો અહીં પ્રસજ્જ પ્રતિષેધ (A) સત્ત્વ શબ્દને દ્રવ્યાર્થક લઇએ તો આ આપત્તિ ન આવે. કેમકે ‘પશુર્વે પુરુષઃ' સ્થળે પશુ શબ્દ જનાવરનો વાચક હોવાથી દ્રવ્યાર્થક બનતા સત્ત્વવાચી ગણાય, માટે તેને અવ્યયસંજ્ઞા ન થઇ શકે. જ્યારે ‘શુધ્ધ નવન્તિ પશુ મન્થમાના (૪. રૂ.૧૩.૨૩)' સ્થળે પશુ શબ્દ ‘દર્શનીય મનન’ વાચી હોવાથી અસત્ત્વાર્થક તેને અવ્યયસંજ્ઞા થઇ શકે છે.
(B) અનુકાર્ય હૈં અને ફ્રિ ક્રમશઃ ‘અને’ તથા ‘ખરેખર’ અર્થના વાચક છે. ‘અને’ તથા ‘ખરેખર’ આવું કોઇ દ્રવ્ય હોતું નથી, માટે અસત્ત્વવાચી તેઓ અવ્યય બની શકે છે. જ્યારે અનુકરણરૂપ ચ અને ફ્રિ વક્તા ધારા બોલાયેલા કે લખાયેલા અનુકાર્ય ચ અને ફ્રિ શબ્દદ્રવ્યના વાચક હોવાથી સત્ત્વવાચી તેઓ અવ્યય ન બની શકે.