Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૨.૨
૨૩૭ શંકા:- તો શું અવ્યયીભાવ સમાસને પણ અવ્યય માનવાનો? કારણ તે પણ અવિકારી હોતે છતે સ્વઅર્થનો વાચક છે.
સમાધાન - ના. તેને અવ્યય નહીંમાનવાનો. કારણ તેને અવ્યય માનવામાં આવે તો ‘મવ્યયસ્થ કોવે. ૭.રૂ.૩૨' સૂત્રથી ૩ળે, નીચેવિગેરે અવ્યયોને અંત્યસ્વરની પૂર્વે મ પ્રત્યય થતા જેમ ૩ષ્ય, નીચ: ઇત્યાદિ પ્રયોગ થાય છે, તેમ ૩પનિ, પ્રત્યનિ વિગેરે અવ્યયીભાવને પણ પ્રત્યય થતા ૩૫ , પ્રત્યાવિ આવા અનિષ્ટ પ્રયોગ થવાની આપત્તિ આવે..
વળી વિનવ્યાં રૂ.૨.૨૨' સૂત્રથી અવ્યયભિન્ન સ્વરાંત નામને અંતે મ્ નો આગમ થાય છે. તેથી માત્માને તોષા મત તિ તોષામચંદ: સ્થળે દોષી અત્યંય હોવાના કારણે તેને જેમ નો આગમ થતો નથી, તેમ ૩૫jમમાત્માનં મન્યતે સ્થળે ૩૫9૫ અવ્યયીભાવ સમાસને અવ્યય માનતા તેને પણ આગમનો પ્રતિષેધ થવાથી ૩૫ર્મચઆવો અનિષ્ટપ્રયોગ થશે. અવ્યયીભાવને અવ્યયન માનવાથીનો આગમ થતા ૩૫૭મચઆવો યથાર્થપ્રયોગ થશે.
શંકા - 'નૃતાર્થપૂરડવ્યય રૂ.૨.૮૬' સૂત્રથી ષષ્ઠયન્ત નામનો અવ્યયની સાથે પુરુષ સમાસ નિષિદ્ધ છે. તેથી ચૈત્રચોપગ નો ચૈત્રીપકુમન્ એવો સમાસનથી થતો. અહીં૩૫jમ એ અવ્યયીભાવને તમે જો અવ્યય નહીં માનો તો સમાસનિષેધ શેનાથી કરશો?
સમાધાન - કેટલાક વૈયાકરણો સ્થળવિશેષમાં સર્વત્રનહીં) અવ્યયીભાવનો પણ સાન્તર્થસંજ્ઞારૂપે આશ્રય કરી ‘મનવ્યયમવ્યજં ભવતીચમાવ:' આવો અર્થ કરે છે. તેથી અવ્યવીભાવ પણ અવ્યય મનાવાથી તેમના મતે ચૈત્રસ્યોપમન્ ઇત્યાદિ સ્થળે સમાપ્રતિષેધ થઇ શકશે.
જ્યારે બ્રહવૃત્તિકાર સાન્તર્થસંજ્ઞાનો આશ્રય કરવા દ્વારા નહીં, પરંતુ સમાપ્રકરણગત વહુન અધિકાર દ્વારા ત્યાં સમાસ પ્રતિષેધ માને છે. વળી બીજી વાત એ પણ છે કે આચાર્ય ભગવંતે લધુસંજ્ઞા ન કરતા અવ્યવીભાવ એવી મોટી સંજ્ઞા અવ્યયીભાવને કો'ક સ્થળવિશેષમાંઅવ્યયરૂપે ગણવો.” એવું જણાવવામાટે કરી છે. આરીતે ચૈત્રીપનુષ્યમ્ ઈત્યાદિ સ્થળે સમાસનિષેધ થશે. (9) મધ્ય ના પ્રદેશોમવ્યય રૂ.ર.૭' ઇત્યાદિ સૂત્રો છે પાર
ચાલોત્વે પાર बृ.वृ.-सीदतोऽस्मॅिलिङ्ग-सङ्खये इति सत्त्वम्, लिङ्ग-सङ्ख्यावद् द्रव्यम्, इदम्-तदित्यादिसर्वनामव्यपदेश्यं विशेष्यमिति વાવ તાંડવત્ર વર્તમાનાશાહ: શા મધ્ય સંજ્ઞા મવત્તિ, નિપાતા રૂપ પૂર્વથા કૃશ નક્ષ8ા સર્વ
(1)