Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.३२
સૂત્રાર્થ ઃ
સૂત્રસમાસ :
૨૫૩
થર્ (૫) પ્રત્યય વર્જીને તસુ (તસ્) થી માંડીને શસ્ સુધીના પ્રત્યયો જેને અન્તે હોય, તે શબ્દને અવ્યયસંજ્ઞા થાય છે.
ન ધન્ = ઞધમ્ (નક્ તત્. । તસુરાર્વેિષાં તે = તસ્વાદ્ય: (વહુ.)। શક્ ઞઽમિવિધિર્વેષાં ते = ઞાશસ: (વહુ.){ પણ્ ચે તસ્વાયંશ ઞશસજ્જ ઞધતસ્વાદ્યારાસઃ (રૂ.૬.)I
વિવરણ :- (1) સૂત્રમાં તસુ વિગેરે પ્રત્યયોને અવ્યયસંજ્ઞા કરી હોય તેવું લાગે. પરંતુ તેવું નથી. કારણ પ્રત્યય એ પ્રકૃતિને અવિનાભાવી હોવાથી પ્રત્યય દ્વારા ત્યાં પ્રકૃતિની વિદ્યમાનતા અનુમિત થાય છે. પ્રત્યયો પ્રકૃતિના વિશેષણરૂપ હોવાથી તસુ વિગેરે પ્રત્યય પ્રકૃતિનું વિશેષણ બને છે. તેથી ‘વિશેષળમન્તઃ ૭.૪.૨oરૂ' પરિભાષાથી તવન્ત નું (પ્રત્યયાન્ત એવા સમુદાયનું) જ્ઞાન થાય છે. આમ સૂત્રમાં ‘તસ્વાતિ પ્રત્યય’ કહ્યા હોવા છતાં તેનું તાત્પર્ય ‘તસ્વાતિ પ્રત્યયાન્ત’ હોવાથી બૃહદ્ વૃત્તિમાં ‘યે પ્રત્યયાસ્તવન્ત શબ્દરૂપમ્' એવા શબ્દો છે.
શંકા :- સૂત્રકાર તસ્વાતિ પ્રત્યયને જ અવ્યયસંજ્ઞા કરવા માંગતા હોય એવું પણ બને ને ? પ્રત્યયને અવ્યયસંજ્ઞા કરવામાં કોઇ વાંધો આવે છે કે જેથી વૃત્તિકારે ‘પ્રત્યયાન્તને એ સંજ્ઞા થાય છે’ એમ કહેવું પડયું ?
સમાધાન :- હા, આ વાંધો છે. જેમકે અર્જુનતમ્, આ તસ્ પ્રત્યયાન્ત શબ્દને અવ્યયસંજ્ઞા કરવાના બદલે જો માત્ર તસ્ પ્રત્યયને જ અવ્યયસંજ્ઞા કરવામાં આવે તો અર્જુનતસ્એ સમુદાયસંબંધી જે સ્વાતિ વિભક્તિ છે તે અવ્યયસ્વરૂપ તત્ અવ્યયસંબંધી ન હોવાથી‘અવ્યવસ્ય રૂ.૨.૭' સૂત્રથી સ્વાતિનો લોપ નહીં થાય. (અહીં એ ખ્યાલમાં રાખવું કે ‘અવ્યયસ્ય' સૂત્રથી અવ્યયસંબંધી જ સ્વાતિ વિભક્તિનો લોપ થાય છે, અવ્યયથી પરમાં હોય એટલા માત્રથી સ્વાતિ વિભક્તિનો લોપ થતો નથી.)
શંકા :- પ્રસ્તુત સૂત્રથી તને અવ્યયસંજ્ઞા કરી હોવાથી સંજ્ઞાના સામર્થ્યથી જ સમુદાયસંબંધી સ્વાતિ નો પણ લોપ થશે. અન્યથા તમ્ ને અવ્યયસંજ્ઞા કરવાનું ફળ શું ? પરમાં રહેલી વિભક્તિમાત્રનો ‘અવ્યયસ્ય’ સૂત્રથી લોપ કરવો એ જ તો એનું ફળ છે. અન્યથા આ સૂત્ર નિષ્ફળ થવાનો પ્રસંગ આવે.
સમાધાન :- ત ્ વિગેરે પ્રત્યયને (તમારા કહેવા મુજબ) જો અવ્યયસંજ્ઞા કરી હોય તો 'અવ્યવસ્ય જો ≤ = ૭.રૂ.રૂo' સૂત્રથી તમ્ વિગેરેને અ પ્રત્યય થવા રૂપ ફળ મળે જ છે. આમ અન્યત્ર સફળ હોવાથી આ સંજ્ઞા અહીં સામર્થ્યહીન થવાથી સંજ્ઞાના સામર્થ્યથી સમુદાયસંબંધી વિભક્તિનો લોપ કરવામાં તે સમર્થ નહીં બને. આમ અર્જુનતમ્ ને થયેલી સ્વાતિ નો લોપ ન થવા રૂપ આપત્તિ આવશે.
વળી બીજી આપત્તિ આ પણ આવે છે. અવ્યયસંજ્ઞા પામેલાં તસાવિ પ્રત્યયને તે અર્થવત્ હોવાથી નામસંજ્ઞા થશે. નામસંજ્ઞા થતા તેને સ્થાવિ પ્રત્યયો લાગશે. સ્થાવિ પ્રત્યય તાત્ત્વિ અવ્યયને થયેલ હોવાથી 'પ્રત્યયઃ પ્રત્યારેઃ