Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨૩૨ સત્ત્વ (દ્રવ્ય) વાચક તેને લિંગ-સંખ્યાનો અન્વયે પ્રાપ્ત છે. આવા સ્થળે અન્યોન્યાશ્રય દોષ પ્રાપ્ત છે. કેમકે લિંગસંખ્યાના અન્વયના કારણે પ્રાપ્ત થતી વિભક્તિનો લોપ થાય તો વિભકિતનું શ્રવણ ન થવાથી સ્વ ને અવ્યયસંજ્ઞા થઈ શકે અને જો સ્વરને અવ્યયસંજ્ઞા થાય તો તેને લાગેલી વિભક્તિનો લોપ થઈ શકે. એ સિવાય નહિત ૬ સેશ:' વિગેરે અવ્યવીભાવ સમાસને કેટલાક વૈયાકરણો અવ્યય ગણે છે. તે મને સ્વરાદિ ગણપાઠમાં ગણાતા તેમને વિભક્તિ અને નપુંસકલિંગનો અન્વય થયેલો જોવામાં આવે છે. આથી તેઓ પણ સત્ત્વ (દ્રવ્ય) પ્રધાન છે, ક્રિયા કે સાધનપ્રધાન નહીં. સ્વરઃ ગણમાં સત્ત્વવાચી અને અસત્ત્વવાચી બન્ને પ્રકારના અવ્યયો છે, આથી “શ્રીશેષાહિ' (પતંજલિ) ‘r.ફૂ. ૨..૩૭સૂત્રમાં મ. ભાષ્યમાં 'સ્વરાહીનાં પુનઃ સર્વેનાનામસર્વવનાનાં વાવ્યસંજ્ઞા' આમ જણાવે છે.
આટલી વાત વિચારતા ‘નિસમવ્યયમ્' કે 'અશ્રયમાં વિમરિવ્યયમ્' આવું સૂત્ર બનાવવામાં દોષ આવતા હોવાથી ‘સ્વરાયોડવ્યયમ્' આ રીતે બનાવેલું સૂત્ર જ વ્યાજબી છે.
શંકા - આ સૂત્ર અવ્યયસંજ્ઞા કરે છે, પરંતુ સંજ્ઞાવિધિમાં તદન્તવિધિનો પ્રતિષેધAિ) કહેવાયો હોવાથી પરમોર્વે વિગેરે સ્થળે અવ્યયસંજ્ઞા ન થવી જોઇએ. અથવા સૂત્રમાં સ્વર: એમ સ્વ વિગેરેનું સાક્ષાત્ નામ ગ્રહણ કરીને અવ્યયસંજ્ઞા કરેલી હોવાથી ‘પ્રપવિતા નાના ન તન્નવિધિ જD) ન્યાયથી અવ્યયસંજ્ઞા માત્ર સ્વ વિગેરેને જ થશે, સમાસાદિ સમુદાયના અંતભાગે સ્વ વિગેરે હોય તે સમુદાયને અવ્યયસંજ્ઞા નહીં થાય. તો પરમો, પરમની વિગેરેને અવ્યયસંજ્ઞા તમે કઈ રીતે માની?
સમાધાન - અવ્યયશબ્દની ‘ન વ્યતીતિ મવ્યયમ્' આવી અન્વર્ગસંજ્ઞા કરવાના કારણે આગળ કહ્યું તેમ બીજો “અવ્યય’ અર્થ જે ઉપસ્થિત થયો તે સ્વ વિગેરેના વિશેષ્યરૂપે જણાય છે. તેથી માં સ્વરિ અવ્યયસંશ પતિ) એવો અર્થ પ્રાપ્ત થાય છે એ આપણે જોઈ ગયા. હવે અહીં આવ્યા એ વિશેષ્ય છે અને નવરાત્તિ વિશેષણ છે. તેથી‘વિશેષામન્તઃ ૭.૪.૨૨૩' પરિભાષાથી પ્રસ્તુત સૂત્રગત સ્વર: શબ્દ દ્વારા સ્વરદત્ત એવા સમુદાયનું ગ્રહણ થવાથી પરમોચ્ચે વિગેરે સમુદાયને અવ્યયસંજ્ઞા થશે.
શંકા - ‘વિશેષમન્ત: ૭.૪.૨૨રૂ'પરિભાષાથી તમે જણાવ્યા મુજબ જો સ્વસ્ વિગેરે અવ્યયાત્ત એવા સમુદાયને અવ્યયસંજ્ઞા થશે, તો કેવળ સ્વ વિગેરે શબ્દોને અવ્યયસંજ્ઞા શી રીતે થશે? (A) પસંજ્ઞાયામતપ્રહામન્યત્ર સંજ્ઞાવિ પ્રત્યયપ્રહને તત્તપ્રતિષાર્થ (૨.૭.૨૦ બુ. ન્યાસ) (B) સૂત્રમાં નામ નું ગ્રહણ કરવાપૂર્વક તેને ઉદ્દેશીને જે કાર્ય બતાવ્યું હોય, તે કાર્ય તે નામ જો સમાસાદિના કારણે
સમુદાયના અંતભાગે આવતું હોય તો તેને ન થાય. જેમકે નષ્યિ ગાયનન્ ૬.૫૨' સૂત્રથી નઈનામને જેમ ગાયનમ્ (ગાયન) પ્રત્યય થતા નાડીયન: રૂપ થાય છે, તેમ સૂત્રન: શબ્દસમુદાયને એ સૂત્રથી માયાળુ પ્રત્યય
લાગવા રૂપ કાર્ય નહીં થાય, પણ ‘મત ફન્ ૬..૩૨' સૂત્રથી ફલ્ગ પ્રત્યય થતા સૌત્રના રૂપ થાય. (C) સ્વરાંતિ અવ્યય (= ફેરફાર ન પામનાર) શબ્દોને વ્યય સંજ્ઞા થાય છે.