Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - ‘વરસ્ય સ્વ--નુત:' એ ન્યાયથી જ સંયુક્ત વ્યંજનને હસ્વસંજ્ઞાનો નિષેધ થઈ જશે. ‘ગોના: અનુવૃત્તિની અહીંશી જરૂર છે ?
સમાધાન - વરસ્ય હસ્વ ' ન્યાયનો અર્થ 'હસ્વાદિ સંજ્ઞા સ્વરને જ થાય, વ્યંજનને નહી” આવો માનીને સંયુક્તવ્યંજનની એક માત્રા હોવા છતાં તેને હ્રસ્વસંજ્ઞાનો નિષેધ કરવો એ ગેરસમજ છે.
વ્યાકરણશાસ્ત્રમાં જ્યાં ક્યાંય હસ્ત, દીર્ધકે પ્લત આદેશનું વિધાન કર્યું છે, ત્યાં પ્રાયઃ સ્થાની (કાર્યા) નું ઉપાદાન નથી કર્યું. તેથી પ્રશ્ન થાય કે - 'હસ્વાદિ આદેશ કોના સ્થાને કરવાના ? સ્વરના સ્થાને કે વ્યંજનના સ્થાને ?' એ પ્રશ્નનું નિરાકરણ લાવતા આ ન્યાય જગાવે છે કે - 'હસ્વાદિ આદેશ સ્વરના સ્થાને કરવા, વ્યંજનના સ્થાને નહીં'. તાત્પર્ય એ છે કે આન્યાય વ્યંજનના સ્થાને હસ્વાદિ આદેશનો નિષેધ કરે છે, વ્યંજનને હસ્વાદિ સંજ્ઞાનો નિષેધ નહીં. તેથી સંયુક્તવ્યંજન સ્થળે એકમાત્રા હોવાથી હ્રસ્વસંજ્ઞા પ્રાપ્ત છે, તેનો નિષેધ કરવા 'વત્તા:' ની અનુવૃત્તિ જરૂરી છે.(
(6) શંકા - મીન્તા' ની અનુવૃત્તિના કારણે સ્વરને જ સ્વાદિ સંજ્ઞા પ્રાપ્ત થશે, વ્યંજનને નહીં. તેથી પ્રત વિગેરે સ્થળે આપત્તિ નહીં આવે તે વાત સાચી. પરંતુ B) તિતછત્ર' ‘તિતડછાયા' ઈત્યાદિ સ્થળોમાં - એવા સ્વરસમુદાયમાં એકમાત્રા ની અને એકમાત્રા ૩ની, એમ બન્ને મળીને બે માત્રા થવાથી -૩ સ્વરસમુદાય વીર્ય સંજ્ઞાને પામશે. તેથી ‘બનાવો . ૨.રૂ.૨૮' સૂત્રથી જી ને વિકલ્પ ધિત્વ આદેશ થવાથી વિકલ્પપક્ષે તિતડછત્રમ્ આવો અનિષ્ટપ્રયોગ થશે. જ્યારે અહીં તો ‘સ્વરેણ્ય: ૨.૩.૨૦' સૂત્રથી છનો નિત્ય જિત્વ આદેશ જ ઈષ્ટ છે.
સમાધાન - ‘બનાવો .રૂ.૨૮'સૂત્રથી જીને વિકલ્પ ધિત્વ થવાની આપત્તિ ભલે આવે. આવા સ્થળ તો કો’ક જ હોય કે જ્યાં બે સ્વર પાસે પાસે આવે. આવા આપવાદિક સ્થળે દૃનો વિકલ્પ ધિત્વ પ્રાપ્ત હોતે છતે અમે ગ-૩ એવા સ્વરસમુદાયના એક અવયવનો નિમિત્તરૂપે આશ્રય કરશું. એ અવયવ હૃસ્વ હોવાથી હવે ‘ પ્ય: ૨.૩.૨૦' સૂત્ર લાગશે. તે સૂત્રથી ‘મનાÆાડો .રૂ.૨૮' સૂત્ર બાધિત થવાથી છુનું વિકલ્પ નહીં, પણ નિત્ય દ્ધિત્વ થશે. (A) એક ગુજરાતી વિવેચનમાં ‘વરી હ7-ઈ-ન્યાયને લઈને વ્યંજનને ઇસ્વસંજ્ઞાનો અભાવ બતાવી
પ્રતિક્ષ્ય સ્થળે આગમની આપત્તિ વારી છે, તે અયુક્ત છે. કેમકે તેથી આ સૂત્રમાં મોદ્રત્તા ની અનુવૃત્તિ નકામી
ઠરે. (B) * “તર્કત (૩૫૦ ૭૪૮)' તીજો પૃષ્ટવા યàતિ = તન્ + ૬૩ = તા, સન્વત્ ભાવ કરતા નિત,
તશ છત્ર = તિતિકચ્છત્રમ્ (૩૩ એ પ્રમાણે ઉગાદિ પ્રત્યયનો નિર્દેશ કર્યો છે, તેના બળથી આ + ૩ની સંધિ નહીં થાય. જો સંધિ કરવી હોત તો ડરના બદલે કે પ્રત્યયનું જ વિધાન કરત.)