Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.१७
૧૨૩
વર્ણ
સ્થાન
આસ્થપ્રયત્ન
૦
વર્ગ
- I કંઠ્ય
પરસ્પર સ્વ
૨ વર્ગ
-
2 | તાલવ્ય
સ્કૂટ
પરસ્પર સ્વ
૦
વર્ગ
સ્કૃષ્ટ
પરસ્પર સ્વ
૦ ત વર્ગ
પરસ્પર સ્વ
સ્પષ્ટ
પરસ્પર સ્વ
મૂર્ધન્ય | દન્ય |
ઓક્ય 2 | તાલવ્ય | - | દન્ત | - | દન્તીય |
૦ વર્ગ
, (એ બન્ને ભેદ) ૦ , મૈં (એ બન્ને ભેદ)
, હૈં (એ બન્ને ભેદ)
પરસ્પર સ્વ
ઈષસ્પષ્ટ ઇસ્કૃષ્ટ ઈષસ્પટ
પરસ્પર સ્વ
પરસ્પર સ્વ
{ { અને એ પાંચના સાનુનાસિક-નિરનુનાસિક એવા ભેદ ન હોવાથી તથા અન્ય સાથે સ્થાન અને આસ્વપ્રયત્ન તુલ્ય ન હોવાથી બીજા કોઇ વર્ણો એમના સ્વ નથી. પરંતુ ને બીજા સ્વ થાય છે. એમ ઉષ્માક્ષર સ્થળે પણ સમજવું.
શંકા - જે જે વર્ગોના સ્થાન અને આસ્વપ્રયત્નતુલ્ય છે, તેમની કૃતિ (શ્રવણ) એકસરખી થવી જોઈએ. તેમાં ભેદ કેમ પડે છે?
સમાધાન - કાળપરિમાણનો ભેદ, કરણનો ભેદ અને પ્રાણથીકરાયેલા ગુણના ભેદના કારણે શ્રુતિમાં ભેદ પડે છે. તે આ પ્રમાણે -
(૧) જેટલા કાળમાં આંખનો એક ઉન્મેષ (આંખ ખોલવી) અથવા નિમેષ (આંખ બંધ કરવી) થાય તેટલા કાળને માત્રા કહેવાય. જે વર્ણ ઉચ્ચારણમાં એક માત્રા જેટલો કાળ લે તેને માત્રિક (એક માત્રાવાળો) કહેવાય. બે માત્રા જેટલો કાળ લે તેને દિમાત્ર, ત્રણ માત્રા જેટલો કાળ લે તેને ત્રિમાત્ર અને અર્ધ માત્રા જેટલો કાળ લે તે વ્યંજનોને અર્ધમાત્ર કહેવાય. આમ વર્ગોના શ્રવણમાં આ ચાર પ્રકારનું કાળપરિમાણ ભેદક બને.
(૨) જીભના અગ્રભાગ, ઉપાગ્રભાગ, મધ્યભાગ અને મૂળભાગ રૂપકરણના ભેદે પણ વર્ણોના શ્રવણમાં ભેદ પડે છે. કારણકઇરીતે શ્રવણમાં ભેદક બને છે તથા કયા વર્ગોની ઉત્પત્તિમાં કયુકરણ વપરાય છે તે પૂર્વે(4) અને (6) નંબર સ્થળે કહેવાઈ ગયું છે ત્યાંથી જોઈ લેવું.