Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૦૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - સમશ્યન્ત વડે અધિકરણ શક્તિપ્રધાન હોવા છતાં પ્રથમ દિવચનાન્સ વાન્ડે તિખત: સ્થળે ઝાન્ડે દ્રવ્યપ્રધાન હોવાથી ત્યાં તો નપુંસકલિંગનો અન્વય થવાથી સ્વાદેશની આપત્તિ આવશે ને ?
સમાધાન - કાન્ડે તિષ્ઠત સ્થળે અર્થ એ કાષ્ઠ ઊભાછે” આવો થતો હોવાથી અહીં પણ સંખ્યા(A) અર્થ પ્રધાન બને છે, દ્રવ્ય અર્થનહીં. માટે અહીં પણ નપુંસકલિંગનો અન્વય ન થવાથી હસ્વાદેશની આપત્તિ નહીં આવે.
શંકા - પૂર્વે આપણે વિચાર્યું તેમ વાઝે સ્થળે 13 પ્રકૃતિરૂપ અવયવને જે નામસંજ્ઞા પ્રાપ્ત હતી, તે ‘મસ્થાનનિષત્રો' ન્યાય પ્રમાણે હું આ પ્રકૃતિ-પ્રત્યાયના સમુદાયને પણ પ્રાપ્ત છે. આમ પાન્ડે નામસંજ્ઞક હોવાથી તે દ્રવ્યવાચી ગણાય. તેથી તેને નપુંસકલિંગનો યોગ થવાથી હૃસ્વાદેશની આપત્તિ ઊભી રહે છે.
સમાધાન :- અહીંનામ સંજ્ઞા વાસ્તવિકતાએ કાનું અવયવને થઈ છે. અર્થાત્ તે અવયવનો ગુણધર્મ છે. ‘અવયવર્મેન સમુલાયન્જનાત્ર ન ચાવલી' નિયમ મુજબ 1 અવયવની નામસંશા ફાળે આ પ્રકૃતિપ્રત્યયના સમુદાયને લાગુ પાડવી વ્યાજબી ન ગણાય. માટે ઝાન્ડે નામસંજ્ઞક ન હોવાથી તે દ્રવ્યવાચીન ગણાતા તેને નપુંસકલિંગનો યોગ નહીં થાય. આમ હસ્વાદેશની આપત્તિ ન હોવાથી આ સૂત્રમાં ઝાડે જેવા સ્થળોને નામસંજ્ઞા વારવા કોઇ પ્રતિષેધ બતાવવાની જરૂર નથી.
શંકા - અવયવે કૃતં ત્તિ સમુલાયમરિ વિશિષ્ટિ'ન્યાય મુજબ અવયવનું લિંગ સમુદાયને લાગુ પડવું જોઈએ ને? માટે આપત્તિ ઊભી જ છે.
સમાધાન - આન્યાય હોવાથીજ આપત્તિને વારવા માટે અવયવ દ્વારા નહીં પણ સાક્ષાત્ જેને નપુંસકત્વ હોય તેને હસ્વ આદેશ કરવા‘વિજ્ઞવે ૨.૪.૧૭' સૂત્રમાં ‘સ્' અને ‘તચ' પદ દર્શાવ્યા છે. આશય એ છે કે “વિજ્ઞવે ૨૪.૧૭” સૂત્રમાં વિત્તવે એમ સામી વિભક્તિનો નિર્દેશ હોવાથી વિ7 ચ તસ્ય હસ્વ:' આ રીતે વર્તી અને તી પદનો આક્ષેપ થાય છે. આમ તો ‘વિજ્ઞ સ્વ:' (નપુંસકલિંગમાં વર્તતા નામને હ્રસ્વ થાય છે, એવું સીધીરીતે બતાવી શકાતું હતું, છતાં સત્ અને તી પદનો આક્ષેપ કર્યો છે, તેથી ગ્રંથકારશ્રીને અહીં કાંઇક વિશેષ અર્થ બતાવવો છે કે જે નામ સાક્ષાત્ નપુંસકલિંગમાં વર્તતું હોય, વળી પાછો તેમાં વાસ્તવિકતાએ નપુંસકત્વ રૂપ ગુણ વર્તતો હોવો જોઇએ, અધ્યારોપિત નહીં, તેને જ સ્વાદેશ થાય છે. પરંતુ જે અવયવ દ્વારા નપુંસકલિંગમાં વર્તતું હોય તેને હસ્વાદેશ નથી થતો.’ Gશબ્દ સાક્ષાત્ નપુંસક છે, જ્યારે ક્રાઇડે શબ્દ અવયવ દ્વારા નપુંસક છે, માટે ત્યાં હસ્વ આદેશ થવાની આપત્તિ નહીં આવે. (A) મત્ર સંધ્યાય ત શરુપનાં સંધ્યાયા: પ્રાધાન્યાસMવ|િ (T. સૂ. ૨.૨.૪૭, દ્યોત)