Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૦૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ઇસ્વભાવ થવાની આપત્તિ આવે.) તેથી આવું ન થાય તે માટે સૂત્રમાં તમારે આવા સ્થળે નામસંજ્ઞાનો પ્રતિષેધ બતાવવાનો રહે. આમ પથુદાસનમાનવામાં દોષછે. જ્યારે પ્રસજ્યપ્રતિષેધ સ્વીકારવામાં કોઇ દોષ નથી. કેમકે તેના પ્રમાણે વાન્ડે અને 9 વિભત્યંત હોવાથી તેમને નામસંજ્ઞા થવાનો પ્રસંગ નથી.
સમાધાનઃ- અહીં પથુદાસનમાનવો જ વ્યાજબી છે, કેમકે તે વિધિપ્રધાન છે. વિધિપ્રધાન એટલા માટે છે કે તેમાં નિષેધ કરવો એ મુખ્ય નથી, પરંતુ જેનો નિષેધ કર્યો હોય તેના સદશને ગ્રહણ કરાવવું મુખ્ય છે. જ્યારે પ્રસપ્રતિષેધ ન નિષેધપ્રધાન છે, કેમકે તે માત્ર વિવક્ષિત વસ્તુનો નિષેધ કરીને અટકી જાય છે. હવે વિવો સંમતિ નિવારવાર ચાલુક્યત્વ નિયમ મુજબ વિધાયક વસ્તુને જસ્વીકારવીયુક્ત કહેવાય. માટે અહીં પઠુદાસ ન સ્વીકારવો વ્યાજબી છે. તથા પ્રસ્તુતમાં પ્રસ પ્રતિષેધ નન્ને સ્વીકારવામાં વાયભેદરૂપ ગૌરવ દોષ તથા અસમર્થસમારકલ્પનાત્મક દોષ પણ આવે છે. તે આરીતે - સૌ પ્રથમ તો પ્રસ"પ્રતિષેધન નિષેધકૃત હોય છે અને તે નિષેધ ત્યારે કરી શકે, જો તે કિયાની સાથે અન્વયે પામે. માટે તે ક્રિયાન્વયી હોય છે. અધાતુ-વિમ-વીવી' સ્થળે જો પ્રસપ્રતિષેધન માનીએ તો ત્યાં મવતિ ક્રિયાપદનો અધ્યાહાર કરી મ (ન) નો અન્વય તેની સાથે કરવો પડે. આમ તો નન્નો અન્વય ધાતુ-વિમત્તિ-વાવની સાથે છે. છતાં તેને તોડી ક્રિયાપદની સાથે તેને જોડવામાં વાક્યભેદ દોષ આવે છે. અહીં ક્રિયાપદનો અધ્યાહાર અને સામાસિકપદનો અન્વય તોડી ક્રિયાપદની સાથે નો અન્વય ગોઠવવો એ ગૌરવ છે. તથા સમાસ એ પદવિધિ છે અને પદવિધિ‘સમર્થ: પવધ: ૭.૪.રર' પરિભાષા પ્રમાણે સમર્થ પદોને લઈને થાય. ‘ધાતુ-વિમ-વીવેચ' સ્થળે જો પ્રસજ્યપ્રતિષેધ માનીએ તો તે ક્રિયાન્વયી હોવાના કારણેન ક્રિયાપદને સાપેક્ષ ગણાય. “સાપેક્ષમસમર્થ'ન્યાય મુજબ જે અમુકની સાથે સાપેક્ષ હોય તે અન્યવિધિઓ પામવા માટે અસમર્થ ગણાતો હોવાથી ક્રિયાપદને સાપેક્ષ 'ન' ધાતુ-વિપરૂિ-વાવચમ્ પદ સાથે સમાસ પામવા માટે અસમર્થગણાય. છતાં સૂત્રમાં પ્રસજ્યપ્રતિષેધના સંદર્ભમાં જો અધાતુ-વિમ-વીવીપદમૂક્યું હોય તો અસમર્થપદના સમાસની કલ્પનાનો દોષ આવે. પર્હદાસ નગ્ન નામપદ સાથે અન્વય પામતો હોવાથી ત્યાં આ દોષ ન આવે. માટે પ્રસ્તુતમાં પથુદાસ નગ્ન જ સ્વીકારવો જોઈએ.
શંકા - પણ અમે કહીતો ગયા કે પથુદાસ પ્રમાણે વાન્ડે-વેચે સ્થળે પ્રકૃતિના અને વિભક્તિનાનો આવો એક આદેશ ઉભયસ્થાનનિષ્પન્ન હોવાના કારણે પૂર્વવર્તી 13 અને ૩ ચેને નામસંન્નારૂપ કાર્ય કરવાનું હોત છતે આદેશ જવું અને કય નું અંત્યાવયવ બને. અર્થાત્ જાણે અને કરે ને નામસંજ્ઞા થવાની પ્રાપ્તિ આવશે. મસ્થાનિધ્યનો 'ન્યાયની વ્યવસ્થા એ રીતની છે કે જ્યાં પ્રકૃતિ આદિ પૂર્વવર્તી વસ્તુને કોઇ કાર્ય કરવું હોય ત્યાં ઉભયના સ્થાને થયેલો આદેશ પૂર્વવર્તી વસ્તુનું અંત્યાવયવ બને છે. જ્યાં પ્રત્યાદિ પરવર્તી વસ્તુને કોઇ કાર્ય કરવું (A) પ્રસજ્યપ્રતિષેધ ન સ્વીકારવામાં ફાન્ટે તથા લુક્ય સ્થળે પણ ઉપર શંકામાં જણાવેલ પથુદાસન પ્રમાણેની
આપત્તિ આવે જ છે.