Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૧.૨૭
૧૯૯
સમાધાન :- આ તો લૌકિક પ્રયોગ છે. લોક કાંઇ પ્રયોગની બાબતમાં લાઘવ-ગૌરવની સમીક્ષા નથી કરતું. વાત એમ છે કે સમાન અર્થ હોવા છતાં જેમ કો’ક વાક્યમાં યવ શબ્દ વપરાય છે, તેમ કો'ક વાક્યમાં તેનાથી અન્ય યાવ શબ્દ વપરાય છે. કો’ક સ્થળે ૠષમ શબ્દ વપરાય છે, તો ક્યાંક વૃષભ શબ્દ વપરાય છે. અમુક સ્થળે લગ્નતિ વિગેરે શબ્દો વપરાય છે, તો અમુક ઠેકાણે નિહજ્ઞતિ વિગેરે શબ્દો વપરાય છે. તેમાં જ્યારે નિવ્રુદ્ધતિ કે પ્રત્નમ્નતે શબ્દ વપરાયા હોય ત્યારે નિ–પ્ર શબ્દને ધાતુના અર્થની અભિવ્યક્તિમાં સહાયકરૂપે સ્વીકારવાના. અર્થાત્ તેઓ અર્થના કથનમાં ધાતુના સહાભિધાયી છે એમ સ્વીકારવાથી કોઇ દોષ નથી. માટે જ તેમને ગતાર્થ કહ્યા છે, અનર્થક નહીં. નિ અને X નો કોઇ અર્થ હોય તો તે ગતાર્થ (પ્રકરણાદિવશ જણાઇ ગયો) છે એમ કહેવાનું રહે. બાકી અર્થ વગર તે ગતાર્થ બની જ શી રીતે શકે ?
વળી ‘ધાતો: જૂનાર્થ રૂ.૨.ૐ' સૂત્રમાં ધાત્વર્થના ઘોતક ત્ર વિગેરેને ધાત્વર્થ ક્રિયાના યોગમાં (સંબંધમાં) ગતિ અને ઉપસર્ગસંજ્ઞાનું વિધાન કર્યું છે. અનર્થકને વ્યપેક્ષાસામર્થ્ય ન હોવાથી અનર્થક અધિ—પત્તિ ને ક્રિયા સાથે યોગ ન સંભવતા તેમને ઉપસર્ગ કે ગતિ સંજ્ઞાની પ્રાપ્તિ જ નહોતી. તેથી ‘ધાતોઃ પૂનાર્થ' સૂત્રમાં‘તાર્યાધિ' કહી ધિ-રિ ને ઉપસર્ગ અને ગતિસંજ્ઞાનો નિષેધ ફરમાવવો વ્યર્થ થાત. છતાં નિષેધ ફરમાવ્યો છે એનાથી પણ ખબર પડે છે કે તેઓ અનર્થક નથી થતા પણ ગતાર્થ થાય છે.
શંકા :- સૂત્રના ‘અધાતુ-વિત્તિ-વાવયમ્’ સ્થળે ‘ધાતુ-વિત્તિ-વાવયાવન્યત્' આમ તદ્ધિત્રસ્તપ્તપ્રાહી પર્યાદાસ નગ્ છે ? કે ધાતુ-વિત્તિ-વાવયં ન આમ નિષેધકૃત્ પ્રસન્ત્યપ્રતિષેધ નગ્ છે?
સમાધાન :- પર્યાદાસ નગ્ છે.
શંકા ઃ- જો પર્યુંદાસ નગ્ માનશો તો જડ઼ે અને ક્યે સ્થળે ાણ્ડ અને રુચ ના ઝૂ ની સાથે વિભક્તિના ‡ પ્રત્યયનો ! આમ એકાદેશ થતા પૂર્વભાગરૂપ (પ્રકૃતિરૂપ) વિભર્યંત સદશ વાડે અને વુલ્યે ને નામસંજ્ઞા થવાનો પ્રસંગ આવશે. આશય એ છે કે ગળ્યુ + ‡ અને T + રૂ અવસ્થામાં પૂર્વવર્તી ગણ્ડ અને ડ્ય પ્રકૃતિ છે તથા પરવર્તી ફૅ વિભક્તિનો પ્રત્યય છે. ાન્ડ અને વુછ્ય પ્રકૃતિનો જ્ઞ તથા ર્ફે પ્રત્યયનો મળીને જ્યારે ર્ આદેશ થાય ત્યારે ‘૩મવસ્થાનનિન્નોઽન્યતરવ્યપરેશમા (A) ન્યાયથી તે પૂર્વવર્તી પ્રકૃતિનો અંત્ય અવયવ ગણાય. આમ ર્ફે પ્રત્યય દ્ આદેશરૂપે પ્રકૃતિમાં ભળી જવાથી વાડ઼ે અને ક્યે વિભત્યંત ન ગણાય. વળી પાછા તેઓ અર્થવાન્ તો છે જ. તેથી અવિત્તિ") આ પર્યાદાસ નગ્ પ્રમાણે ન્હે અને ક્યે વિભëતથી ભિન્ન અને અર્થવાન રૂપે વિભર્યંતને સદશ હોવાથી તેમને નામસંજ્ઞા થવાનો પ્રસંગ આવશે (અને નામસંજ્ઞા થવાના કારણે 'વિનવે ૨.૪.૬૭' સૂત્રથી (A) પૂર્વ અને પર બન્ને સ્થાનિઓને ઠેકાણે થયેલો એક આદેશ બન્ને પૈકીના કોઇપણ એક સ્થાનિના વ્યપદેશને પામે છે. (B) અહીં ગર્ભવત્તિ આટલો જરૂરી અંશ જ બતાવ્યો છે. બાકી અપાતુ-વિત્તિ-વાવયમ્ પ્રમાણે વાન્ડે અને ક્યે એ ધાતુ, વિભëત અને વાક્યથી ભિન્ન અને અર્ધવાન્ રૂપે તેમને સદશ છે એમ બતાવવામાં પણ વાંધો નથી.