Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.१८
૧૩૩ ‘સો' પદવાળું સૂત્ર તેને ગણાવી શકાત. હવે ‘સો :' સૂત્રમાં ૪ આદેશાર્થે સાનુબંધ સુ પ્રત્યયનું ગ્રહણ થાત તેથી નિરનુબંધ પ ના સૂનું ગ્રહણ ન થઇ શકત.
શંકા - એમ તો સિ પ્રત્યય બતાવશો તો પણ આપત્તિ ઊભી જ રહેશે. કેમકે ‘સો :' સૂત્રના સો: પદથી સપ્તમી બહુવચનના સુપ્રત્યયનું ગ્રહણ થશે.
સમાધાન - ના, તેમ નહીંથાય. કેમકે તે સુપ્રત્યયસ્થળે [અનુબંધ છે અને ન્યાય છે કે “નિરનુવન્યપ્રદ સાનુન્ય' (A) જો સુ પ્રત્યયનું સો :' સૂત્રમાં ગ્રહણ કરાવવું હોત તો ‘સો.” ના બદલે ‘સુપ:' આવું પદ સૂત્રકાર મૂકત, જે મૂક્યું નથી.
સુ ને અનુબંધ ન હોય તો 'મરી: સુપ : 8.રૂ.૫૭' સૂત્રથી ‘જી: સુનીતિ' સ્થળે પણ ર્ થવાનો અર્થાત્ “જર્જુનતિ'આવો પ્રયોગ થવાનો દોષ આવે. કેમકે હવે તે સૂત્રગરી B) :' આવું બને, જેનો અર્થ સુપરમાં વર્તતા જ સિવાયના સ્નો આદેશ થાય છે આવો થતા નીમ્ સુનતિ સ્થળે સુપરમાં છે જેથી સ્નો વિસર્ગન થતાર્ થવાની આપત્તિ આવે અને જીર્જુનતિ આવો અનિષ્ટ પ્રયોગ થાય. ટા પ્રત્યયમાં અનુબંધન બતાવવામાં આવે તો 'ટા રે વા ૨.૪.૨૨' સૂત્ર'નો સ્વરે વા' આવું રચવું પડે, જેમાં મારો પદથી આ વિગેરે સ્વરોને ગ્રહણ કરવાનો પ્રસંગ આવે. વળી રાષ્ટ્રો ર ૬.૨.?' સૂત્રમાં એમ ટાપ્રત્યયનું પંચમ્યન્તપ કર્યું છે. તેનો અર્થ તૃતીયાન્તાત્ આવો કરવામાં આવે છે. તેથી તે સૂત્રનો રાગ (= રંગ) વિશેષવાચક તૃતીયાન્ત નામથી પરમાં રક્તાર્થમાં યથાવિહિત મદ્ આદિ પ્રત્યય થાય છે આવો અર્થ થાય છે. હવે જોટાનોઅનુબંધ કાઢી લેવામાં આવે તો તે સૂત્ર “રાવો C) છે' આવું બને. જેના મો અંશને જોતા કોઈને શંકા થાય કે તે૩સ્વરનું પંચમ્યા મોઃ રૂપ હોવું જોઈએ. જેના વિસર્ગનોત્તે ના ના કારણે ‘રે તુ ૨.રૂ.૪૭' સૂત્રથી લોપ થયો હોવો જોઇએ. તેથી તે વ્યકિત સૂત્રનો અર્થ ‘કારાન્ત રંગવિશેષવાચી નામથી પરમાં રકતાથમાં યથાવિહિત મ આદિ પ્રત્યય થાય છે. આવો કરી બેસે.
ચતુર્થીએકવચનના અને સમમી એકવચનનાકિ પ્રત્યયનોઅનુબંધ જો કાઢી લેવામાં આવે અથવા જો ટ્રના બદલે બીજો અનુબંધ જોડવામાં આવે તો માપી હિતાં૨.૪.૭' સૂત્રમાં જેકે. સિડક પ્રત્યયોનો કેયાયામ્ સાથે યથાસંખ્ય અન્વય કરવો છે તે ન થઇ શકે. કેમકે હિતામ્ પદ દ્વારા અને દિ પ્રત્યય ગ્રહણ ન થવાથી આદેશ-આદેશીની ચાર-ચાર સંખ્યાનો મેળ પડતો નથી. તથા સિ અને ૩ આ બે જ પ્રત્યયો ગ્રહણ કરવાના રહેતા હોવાથી ડિતા એમ બહુવચન પણ ન ઘટી શકે.
(A) સૂત્રમાં નિરનુબંધ પ્રત્યયાદિનું ગ્રહણ કર્યું હોય તો અનુબંધ સહિતના પ્રત્યયાદિનું ગ્રહણ ન કરવું. (B) સુ નો ન હોવાથી સુ પ્રત્યય બચે. તો તેનું સમ્મત રૂપ છે. (C) લા. સૂ. મુદ્રિત બુ. ન્યાસમાં રાતો પાઠ છે, જે અશુદ્ધ જણાય છે.