Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૬૯
૨.૨.૨૬ (કર્મ) એ પ્રત્યયથી અભિહિત ન હોવાથી વ્યધિકરણ વિશેષણ છે. (A) ફળ – અહીં વિશેષણ સહિત આખ્યાત આ સૂત્રથી વાક્ય બનવાથી યુઝા–મમ્મી નો પાઘુવિમવન્વે. ૨.૨.૨' સૂત્રથી ક્રમશ: વ- આદેશ થયો.
(iii) સાપુ વો રક્ષતુ (iv) સાધુ ની રક્ષતુ (v) ૩ષે વતિ (vi) ૩ઘેન વતિ (vii) મો. ત્યા થાપ (viii) મો માં વાવતે –
અહીંસાધુ, સર્વેઃ અને જો ક્રિયાપદના સાક્ષાત્ વિશેષણ છે. તેમાં સાધુ અને વચ્ચે ક્રિયાવિશેષણ હોવાથી તેઓ ક્રમશઃ રક્ષણ ક્રિયા અને બોલવાની ક્રિયાને ('સારું એવું રક્ષણ’ અને ‘મોટું બોલવું’ આ પ્રમાણે) સમાનાધિકરણ છે. છતાં રક્ષતુ અને વતિ ક્રિયાપદનાતે વ્યધિકરણ વિશેષણ છે. કેમકે કર્તરિ પ્રયોગમાં કર્તા સિવાયના બધા ક્રિયાપદના વ્યધિકરણ વિશેષણ ગણાય. મોજીમ્ તથા વસ્, નસ્, ત્યાં અને મા પણ ક્રિયાપદના સાક્ષાત્ ધિકરણ વિશેષણ છે. ફળ - આ સૂત્રથી વાવી સંજ્ઞા થવાના કારણે યુબદ્-મર્મ ના રૂપના સ્થાને પહ૦ .૧.ર?' સૂત્રથી અનુક્રમે - આદેશ તથા ‘મમ વીમા ..૨૪' સૂત્રથી સ્વામીને અનુક્રમે ત્રા-મા આદેશ થયા છે.
(ix) શાસ્ત્રીનાં તે ગો રાતિ (x) શાનીના મો વાતિ – અહીં કોન એ સ્ફતિ ક્રિયાપદનું સાક્ષાત્ વિશેષણ છે. જ્યારે શાસ્ત્રીનામ્ વિશેષણ (ગોવન) નું વિશેષણ હોવાથી પરંપરાએ વિશેષણ છે. ફળ - ‘ડે ડીસા તે ને ૨..રરૂ' સૂત્રથી તુગ નો છે અને મા નો છે આદેશ થયો.
અપયુજ્યમાન વિશેષણ – પ્રયુજ્યમાન આખ્યાત –
(i) સુનીટિ રૂ, પૃથુશ ઘાત (i) પુનદિ રૂ, સૉઝ પિત્ર – અહીં અપ્રયુજ્યમાન એવા ફેરારમ્ (ખેતર) કે ત્વવિગેરે વિશેષણ સહિત પ્રયુજ્યમાન સુનીટિ (તથા પુનરિ) આખ્યાતને પ્રસ્તુત સૂત્રથી વાવ સંશા થશે. ફળ - વાક્યસંજ્ઞા થવાથી ‘મિયાડડશી: પ્રેરે ૭.૪.૨૨' સૂત્રથી દિના રૂ ને પ્લત (રૂ) આદેશ થયો.
(અહીં એ વિશેષ સમજવું કે પૃથવૉશ વાવ અને સફૂછ પર્વ એ વાક્યોનો ઉલ્લેખ દષ્ટાન્ત રૂપે નથી, પરંતુ સુનીટિ અને પુનહિ વાક્ય બીજા વાક્યની સાથે સાકાંક્ષ છે, એ બતાવવા માટે છે. પ્લત આદેશ વાક્યાંતરની અપેક્ષામાં થતો હોવાથી અહીંતે અપેક્ષા જણાવવી જરૂરી છે.)
પ્રયુજ્યમાન વિશેષણ - અપયુજ્યમાન આખ્યાત +
(i) શી« તે સ્વ” () શી સ્વસ્ – અહીં પ્રયુજ્યમાન શતમ્ ઇત્યાદિ વિશેષણવાચક શબ્દો સાથે (A) ક્રિયાપદ કર્તરિ પ્રયોગવાળું હોય ત્યાં કર્તા ક્રિયાપદનું સમાનાધિકરણ વિશેષણ બને અને બીજા વ્યધિકરણ વિશેષણ
બને. તથા કર્મણિ પ્રયોગવાળું ક્રિયાપદ હોય તો કર્મ સમાનાધિકરણ વિશેષણ બને અને બીજા વ્યધિકરણ વિશેષણ બને.