Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૨.૨૭
૧૭૭ ઉભયમાં રહેવાથી અર્થાત્ બન્ને સંબંધીમાં રહેવાથી પ્રસ્તુતમાં સંયોગ અને સમવાય સંબંધ ક્રમશઃ દંડ અને પુરુષ તથા શિંગડા અને પશુના વિશેષણ રૂપે જણાવાથી સ્વાર્થ કહેવાય અને તેમની અપેક્ષાએ દંડ-પુરુષ તથા શિંગડા-પશુ વિશેષ્ય બનવાથી દ્રવ્ય કહેવાય. (f) પાલ: વિગેરે સ્થળે કિયાના કર્તાને દર્શાવવા નિમિત્તે મળ (M) પ્રત્યય થયો
છે, તેથી પાવા એટલે પાકકિયાનો કરનાર.” અહીં પચનક્રિયા વિશેષણ તરીકે પ્રતીત થવાથી સ્વાર્થ છે અને કિયાનો કરનાર પુરુષ તેના વિશેષ્ય રૂપે પ્રતીત થવાથી દ્રવ્ય છે.
આમસ્વાર્થએટલેવિશેષણ. દ્રવ્ય એટલેવિશેષ્ય. લિંગ એટલે પુત્વ-સ્ત્રીત્વ-નપુંસકત્વકે જે અંગે વિશેષથી “પુસ્ત્રિયો: ..' સૂત્રના વિવરણમાં સ્પષ્ટતા થશે. સંખ્યા એટલે જેને આશ્રયીને એકવચન, દ્વિવચન અને બહુવચનનો પ્રયોગ થાય છે તે એકત્વ, દ્ધિત્વવિગેરે સંખ્યા શક્તિ એટલે કર્મવ-કરણત્વ-સંપ્રદાનત્વવિગેરે કારકશકિત. આ બધા અભિધેય છે અને એ સિવાય ર કાર વિગેરેથી ઘોય એવા પણ સમુચ્ચય આદિ(A) સમાસાદિના અભિધેય બનતા હોવાથી તેઓ પણ અભિધેય રૂપે ગણાય છે). આમ આ અભિધેય રૂ૫ અર્થવાળું શબ્દરૂપC) નામસંજ્ઞક થાય છે, પરંતુ તે ધાતુ, વિભજ્યત પદ કે વાક્યસ્વરૂપ ન હોવું જોઇએ.
(4) દષ્ટાંત - (i) વૃક્ષ: (i) નક્ષઃ (ii) કૃM: (iv) વિO: (v) gવસ્થ: (vi) સ્વ: (vi)પ્રાતઃ (viii) ઘવજી (ix) વિર –
આ સર્વસ્થળે ધાતુ, વિભકિત અને વાક્ય સિવાયના અર્થવાનું એવા વૃક્ષ, તૈક્ષ વિગેરેને નામસંજ્ઞા થવાથી તેમને ના: પ્રથ૦ ૨.૨.૨૨'સૂત્રથી પ્રથમ વિભક્તિ થઈ છે. વૃક્ષ આદિ શબ્દોની નિષ્પત્તિ બ્ર. ન્યાસમાં કરી બતાવી છે તે ત્યાંથી વી. એ સિવાય હિત્ય અને વિત્ય અવ્યુત્પન્ન શબ્દ છે. તેમની વર્ણાનુપૂર્વી (શબ્દાવલી) નું જ્ઞાન શિષ્ટપ્રયોગને અનુસાર થાય છે. (5) ધાતુ અને વિભજ્યા શબ્દોને નામસંશાનું વર્જન કેમ કર્યું છે? | (a) અદમ્ |
(b) નમ્ हन् + द्
यज् + अन् ક‘ચના ૦ ૪.રૂ.૭૮' ન્ | ‘શર્થનમ્ય:૦રૂ.૪.૭૨” ને ન્ + શત્ + અન્ જગ થાતો૪.૪.ર’ (D) બદના ‘તુ ૨.૨.૨૨રૂ' વન્ + કન્
| "મ ઘરો. ૪.૪.૨૨' ને અવનના | (A) “આદિ' શબ્દ દ્વારા વા થી ઘોત્ય “વિકલ્પ’ અને ઇવ થી ઘોત્ય અવધારણ ને લેવાનો છે.
બુ. વૃત્તિની ‘મર્થોડપિધેય: .... થોચ8 સમુદ્ગતિઃ' પંકિતનો અર્થ લઘુન્યાસમાં આ રીતે પણ કરી બતાવ્યો છે કે “અર્થ બે પ્રકારે છે. (a) અભિધેય અને (b) ઘોય. તેમાં અભિધેય રૂ૫ અર્થ સ્વાર્થ, દ્રવ્ય વિગેરે પાંચ પ્રકારે છે અને ઘોત્ય રૂપ અર્થ સમુચ્ચયાદિ સ્વરૂપ છે.” શરૂપ એટલે શબ્દોની આનુપૂર્વી = શબ્દાવલી. ન આગમ ધાતુનો અવયવ બને. માટે જ્યાં ધાતુનું ગ્રહણ કર્યું હોય ત્યાં ભેગુ તેનું પણ ગ્રહણ થતું હોવાથી તે ધાતુ જ ગણાય.
(B)