Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
આમ છિલ્–મિત્ વિગેરેને અધાતુ થી નામસંજ્ઞાનો પ્રતિષેધ અને અવિત્તિ થી નામસંજ્ઞાનું વિધાન, એમ ઉભયની પ્રાપ્તિ છે. હવે નિયમ છે કે ‘(A)પર્યુદાસમાં વિધિ અને પ્રતિષેધ પ્રાપ્ત હોતે છતે વિધિ જ બળવાન છે.' આ નિયમના બળે અધાતુ થી છિલ્–મિર્ ને નામસંજ્ઞાનો પ્રતિષેધ ન થતા નામસંજ્ઞાનું વિધાન થશે.
૧૮૦
શંકા ઃ- ખરેખર તો અહીં સૂત્રમાં ન વિદ્યન્તે ધાતુ-વિપત્તિ-વાવયાનિ યંત્ર તવું અધાતુવિત્તિવાવયમ્' એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ છે. બહુવ્રીહિમાં નગ્ નો અન્વય ક્રિયાપદ સાથે જ થતો હોવાથી ત્યાં પ્રસન્ય પ્રતિષેધ નગ્ હોય, પર્યાદાસ નગ્ નહીં. તેથી અવિત્તિ સ્થળે તત્પુરુષ સમાસ કરવા દ્વારા પર્યાદાસ નગ્ ને લઇને તમે જે ક્વિંત્ર તત્સદશ એવા અન્યપ્રત્યયાન્ત શબ્દોને નામ રૂપે ગ્રહણ કરો છો, તે નહીં કરી શકો. આમ છિદ્–મિ ્ ધાતુ હોવાથી નામ નહીં બનવા રૂપ આપત્તિ ઊભી જ છે.
સમાધાન :- જેમ બહુવ્રીહિ સમાસ તમે કરો છો, તેમ ધન્વંગર્ભ નક્ તત્પુરુષ સમાસ પણ થઇ શકે છે. (આગળ સૂત્રસમાસ માં જુઓ.) હવે અહીં બહુવ્રીહિ સમાસ કરવો કે તત્પુરુષ સમાસ કરવો, એનો નિયામક કોણ તો ત્યાં સમજવાનું કે – બહુવ્રીહિ અન્યપદાર્થપ્રધાન હોવાથી બહિરંગ છે, જ્યારે તત્પુરુષ સમાસ સ્વપદાર્થપ્રધાન હોવાથી અંતરંગ છે. તેથી ‘અન્ન, વહિર, ત્’ન્યાયથી અંતરંગ એવો તત્પુરુષ સમાસ બળવાન હોવાથી તે સમાસ જ અહીં થશે. તેથી પૂર્વોક્ત રીતે છિલ્–મિર્ ને નામસંજ્ઞા થશે.
વળી બહુવ્રીહિ સમાસ કરવાથી બીજી આપત્તિ તમને એ પણ આવે છે કે ‘નાનઃ પ્રાણ્ વદુર્વા ૭.રૂ.૨૨' સૂત્રથી જૂના: પટવ તિ બહુપટવઃ એવો પ્રયોગ પણ તમે સિદ્ધ નહીંકરી શકો. કારણ‘જાર્થે રૂ.૨.૮ ' સૂત્રથી પટુ ને લાગેલાં નક્ પ્રત્યયનો લોપ થશે. ‘સ્થાનીવા૦ ૭.૪.૨૦૧' પરિભાષાથી નસ્ નો સ્થાનિવદ્ભાવ હોવાથી પટુ શબ્દમાં વિભક્તિની (નસ્ ની) વિદ્યમાનતા છે, તેથી તમારા હિસાબે તે નામ નહીં બને. તેથી ‘નામ્નઃ પ્રથમે૦ ૨.૨.રૂ' સૂત્રથી નવો ખમ્ પ્રત્યય લાગી ન શકતા વહુ + પટુ + અસ્ = વદુપટવઃ એવો પ્રયોગ પણ સિદ્ધ નહીં થાય. સૂત્રાંશનો તત્પુરુષ સમાસ કરવામાં આ આપત્તિ નહીં આવે.
શંકા ઃ- વૃક્ષાન્ સ્થળે ‘શસોઽતા૦ ૧.૪.૪૬’સૂત્રમાં ‘...નો આદેશ થાય છે.’ એવું જે વિધાન કર્યું છે તેના સામર્થ્યથી જ‘નામ્નો નો॰' સૂત્રથી વ્નો લોપ નહીં થાય. અન્યથા ‘... ્ ને ર્ આદેશ થાય છે’ એ વિધાન નિષ્ફળ
જાય.
આમ ફ્લોપની પ્રાપ્તિ જ નથી કે જેથી તેનો લોપ ન થઇ જાય. માટે તમારે સૂત્રમાં વિભક્તિ (વિભક્ત્યન્ત) નું વર્જન કરવું પડે. તેથી અવિત્તિ પદ વ્યર્થ છે.
(A) પર્વવાસે વિધિ-પ્રતિષેધયોર્તિધરેવ બનીવત્ત્વમ્॥