Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૪૯
.૨.૨૨
અહીં આદિ ત્રણ પૈકીનો પ્રત્યય પરમાં નથી. તેથી સામ અને વેમ આ સૂત્રથી પદ ન બની શક્યા. માટે તેમનાનો લોપન થઇ શક્યો.
(6) શંકા - નામને વચપ્રત્યય લગાડવા અવશ્ય વિગ્રહ કરવો પડે. વિગ્રહ કરીએ એટલે ના વિભજ્યન્ત થઇ જ જાય. આમ ‘ાર્સે રૂ.૨.૮'સૂત્રથી લોપાયેલ અંતર્વર્તિની વિભક્તિનો સ્થાનિવર્ભાવમાનીને 'તન્ત પમ્ ૨.૭.૨૦' સૂત્રથી ન કારાન્ત નામને વન્ય પ્રત્યય પર છતાં પદસંજ્ઞા પ્રાપ્ત છે જ, તો આ સૂત્ર કેમ બનાવ્યું?
સમાધાન - તમે કહ્યું એ મુજબ તદન્ત પન્થીન કારાન્તનામને પદ સંજ્ઞાની પ્રાપ્તિ હતી જ, પરંતુનામા સિદ્યગ્નને સૂત્રના સિત્ (ણિતિ)અંશથી નિયમ (સંકોચ) થઇ ગયો કે-“સિતદ્ધિત પ્રત્યય પરમાં હોય તો જ પૂર્વનું નામ અંતર્વર્તિની વિભકિતને લઈને પદ બને, બીજાતદ્ધિતના પ્રત્યય પરમાં હોય તો નહીં'. તેથી પર છતાં પદસંજ્ઞાની પ્રાપ્તિ રહી નહીં.
હવે એ જ સૂત્રમાં વ્યગ્નને અંશનું ઉપાદાન કરવાથી સિતિ ના કારણે જે નિયમ (સંકોચ) થયેલો (કે સિત્ સિવાયના વ્યંજનાદિ તદ્ધિત પ્રત્યય પર છતાં પદસંજ્ઞા ન થાય) તેનો પુનઃ પ્રસવ (પુનઃ પ્રાપ્તિ) થવાથી વર () પર છતાં પુનઃ પદસંજ્ઞાની પ્રાપ્તિ થઈ.
એ જ સૂત્રમાં નું ગ્રહણ કરવાથી વા (૨) પ્રત્યય પર છતાં પદસંજ્ઞાનો પુનઃ નિષેધ થયો. આમ વિધાનનિષેધ-પુનઃ વિધાન-પુનઃ નિષેધ આ ક્રમમાં સૌથી છેલ્લે પુનઃનિષેધ થવાથી એ પુનઃનિષેધનો નિષેધ કરવા અર્થાત્ પુનઃ પ્રતિપ્રસવ કરવા અર્થાત્ વ પરમાં હોતે છતે નકારાન્તનામને પદસંજ્ઞાનું ફરી વિધાન કરવા આ સૂત્ર બનાવ્યું છે !ારરા.
(4)
ન તં મત્વર્થે શા.૨.૨રૂા . बृ.व.-सकारान्तं तकारान्तं च नाम मत्वर्थे प्रत्यये परे पदसंज्ञं न भवति। यशस्वी। मतोरपि मत्वर्थाव्यभिचाराद् मत्वर्थशब्देन ग्रहणम्। पेचुष्मान्, विदुष्मान्, यशस्वान्, तडित्वान्, मरुत्वान्, विद्युत्वान्। स्तमिति किम् ? तक्षवान्, राजवान्। मत्वर्थ इति किम् ? पयोभ्याम्। अव्यञ्जन इति प्राप्ते प्रतिषेधोऽयम्।।२३।। સૂત્રાર્થ - મત્વથય પ્રત્યય પર છતાં ન કારાન્ત અને તે કારાના નામને પદસંજ્ઞા થતી નથી. સૂત્રસમાસ - ૨ { વ તઈ = d (સ.ટ્ટ.)
મgઃ (ત્વર્થ:) મ ય સ = ત્વર્થ: (દુ.), તસ્મિન્ = મિત્વર્થે વિવરણ :- (1) અહીં નામ વિશેષ્ય પૂર્વસૂત્રથી અનુવૃત્ત છે અને સૂત્રગત જૂ અને તેના વિશેષણ હોવાથી ‘વિશેષામન્ત: ૭.૪.૨૨૩' થી શું અને તુ એ નામ નો અંત્યઅવયવ બનવાથી d નો અર્થ સવેરાન્ત તરીન્ત ર (નામ) આવો થશે.