Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.१७
૧૨૯ ઉદાત્તાદિ સ્વરો વ્યાકરણશાસ્ત્રના તે તે સૂત્રમાં જો સ્વશબ્દ (= ૩રા આદિ શબ્દો) ન મૂકવામાં આવ્યા હોય તો
અમે ગુI: (રિ..૧૦૨) (A) ન્યાયે જુદા ગણાતા ન હોવાથી તેઓક્ત સામાન્યથી તેમના વિવૃત આસપ્રયત્નની તુલ્યતાને લઈને સ્વસંજ્ઞા પામી શકે છે. આમ પ્રસ્તુત સૂત્રમાં માર્ચ શબ્દને પ્રયત્ન શબ્દના વિશેષણ રૂપે બતાવવો જરૂરી છે.
(12) સૂત્રમાં સ્થાન પદનું ગ્રહણ કેમ કર્યું છે?
(a) તi, (b) તર્ણમ્ – * વૃક્ તા + (શ્વતની) તથા વૃદ્ + તુમ, જ નામનો પુ. ૪.રૂ.૨' - ત + ત = તર્તા તથા તક્ +તુમ્ = તર્ણ
જો સ્થાન પદનું ગ્રહણ ન કરવામાં આવે તો દ્ર્ત્ત નો સ્પષ્ટતા આસ્વપ્રયત્ન તુલ્ય હોવાથી તેઓ પરસ્પર સ્વબની જાય. તેથી તખ્ત, તર્ણ વિગેરે સ્થળોમાં'યુરો ધુટિ વે વા .રૂ.૪૮' સૂત્રથી સ્પરમાં હોતે છતે જૂનો વિકલ્પ લોપ થવાની આપત્તિ આવે. પરંતુ જર્સ્ર્ ર્ ના સ્થાન ભિન્ન હોવાથી સૂત્રમાં સ્થાન” પદના ઉપાદાનથી એ આપત્તિ નહીં આવે. નું સ્થાન આપ્યું છે, જ્યારે જૂનું સ્થાન દાંત છે.
(13) સૂત્રમાં કાર્યપ્રયત્ન પદનું ગ્રહણ કેમ છે?
(a) ગમ્ તતિ – % ૪ (૨૨૩૧), જ‘ર્તિ (૩૫૦ ૧૨૭) અરુન્ + સિ, રીર્ઘદ્યા ૨.૪.૪૦' મ જા : પાત્તે રૂબરૂ' - ગરુ, “બુત (૨૮૩) + તિ, 'ફ્લેર્યનગ્સ રૂ.૪.૭૨'
- વ્યુત્ + અ (4) + તિ, ‘તયોપાર્સ ૪.રૂ.૪' –ોતિ, “સ્થ શો ?.રૂ.દર' – ઋત્તિ, * શારે શષ વા .રૂ.૬' + ગ શક્યોતિ
જો સૂત્રમાં પ્રયત્ન પદનું ગ્રહણ ન કરે તો જ વર્ગ, ૬, શું વિગેરેનું તાળું સ્થાન તુલ્ય હોવાથી તેઓ પરસ્પર સ્વ બની જાય. તેથી મમ્ ક્યોતિ સ્થળે'ઘુટો ૨.૨:૪૮' સૂત્રથી પરમાં હોતે છતે ના વિકલ્પ લોપની આપત્તિ આવે. માર્ચપ્રયત્ન પદના ગ્રહણથી તે આપત્તિ નહીં આવે. કેમકે શું ઈષદ્વિવૃત છે, જ્યારે સ્પષ્ટ આસ્વપ્રયત્ન વાળો છે.
(14) સ્ત્ર ના પ્રદેશો રૂવરā૦ ૨.૨.૨૨' ઇત્યાદિ સૂત્રો છે. IRST (A) ઉદાત્તતા આદિ ગુણ (ધર્મ) ના ફરકને લીધે શબ્દ ભિન્ન ગણવામાં આવતા નથી, કેમકે વ્યાકરણમાં ગુણોને
ભેદક માનવામાં આવતા નથી. વ્યાકરણશાસ્ત્રમાં ઉદાત્તતા, અનુદાત્તતા, સ્વરિતતા, અનુનાસિકતા અને નિરનુનાસિકતા આ પાંચને વર્ણના ગુણધર્મો ગણવામાં આવે છે. વેદ આદિમાં ગુણ ભેદક જ હોય છે.