Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
૧૦૪
મંગx)(પાસ: ાિ .૨.૨૬TI बृ.व.-अनुस्वारो विसर्गो वज्राकृतिर्गजकुम्भाकृतिश्च वर्णः श-ष-साश्च शिट्संज्ञा भवन्ति। अकारवकार-पकारा उच्चारणार्थाः। बहुवचनं वर्णेष्वपठितयोरपि - क-)(पयोर्वर्णत्वार्थम्। शिटप्रदेशा:-"शिट: પ્રથમ-દ્વિતીયસ્થ” (૨.રૂ.રૂપ) ત્યાઃ Tદ્દા સૂત્રાર્થ - અનુસ્વાર ('), વિસર્ગ (:), વજાગૃતિ (2) વર્ણ, ગજકુમ્ભાકૃતિ ()() વર્ણ તેમજ ર્ ર્ ર્
ને શિ સંજ્ઞા થાય છે.
સૂત્રસમાસ :-
મં ૨ મગ્ન –
2)(પર્શ શશ શશ સ
= મંગ: ૪
)(
સા: (રૂ.).
વિવરણ:- (1) દેશ, કાળ કે લિપિમાં ભેદ થવા છતાં ૪,)(’ આ વર્ગોના આકારમાં ફરક નથી પડયો. તેથી તેમના માટે વજકૃતિ અને ગજકુંભાકૃતિનું દષ્ટાંત આપવામાં આવે છે. વજ જેવો આકાર હોવાથી
આ વર્ણનું નામ વજાકૃતિ છે. આ વર્ણનો પ્રયોગ કે ૩ ની પૂર્વે જ કરાય છે. જ્યારે “) આ વર્ણનો આકાર ગજકુંભ જેવો હોવાથી તેનું નામ ગજકુંભાકૃતિ છે. તેનો પ્રયોગ જ કે જૂની પૂર્વે જ કરાય છે.
> અને ‘)( નું અનુક્રમે -Uઅને T-Fપરમાં હોતે છતે જ ઉચ્ચારણ થાય છે. તેથી એ બન્ને વર્ષો પરની સાથે સંબદ્ધ છે. તેઓ બીજા વર્ગની જેમ સ્વતંત્ર નથી કે અનુસ્વાર-વિસર્ગવત્ પૂર્વસંબદ્ધ પણ નથી.
(2) શંકા - સૂત્રમાં સંજ્ઞો ને બહુવચન છે તો શિસંજ્ઞાને એકવચન કેમ ?
સમાધાન - સંક્ષીને સમાનાધિકરણ હોવાથી સંજ્ઞાને પણ સંજ્ઞી મુજબ વચન થવું જોઇએ. તેથી શિ અહીં બહુવચન કરવું જોઇએ. છતાં તે ન કરવા દ્વારા સૂત્રકારને સૂચવવું છે કે “ અને )(આ બન્ને વર્ષો સ્ના આદેશરૂપ હોવાથી, તેમજ ક્રમશઃ -ઉં કે -ના સંનિધાનમાં જ તેમનો પ્રયોગ થતો હોવાથી એ બન્ને વર્ગોનો વિષય ઘણો અલ્પ છે.”
(3) સૂત્રમાં વર્તતા અંગઃ )(T' સ્થળે ઝ, અને નો પ્રયોગ અનુસ્વાર વિગેરેના ઉચ્ચારણાર્થે છે. (4) શંકા - પણ 2 અને ‘)(' એ બન્નેનું વર્ણસમાપ્નાયમાં પઠન નથી, તેથી તેને વર્ણ શી રીતે કહી
શકાય ?
સમાધાન - Xઅને ( એ બન્ને સ્ના આદેશ છે અને સ્વર્ણ હોવાથી ‘તલાલે ત૬ મવત્તિ' ન્યાયથી એ બન્ને પણ વર્ણરૂપે સિદ્ધ છે.