Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧..૨૫
૧૦૩
(૬)
-ર--વા સત્તસ્થા સા.૨.૨૫TI बृ.व.-य, र, ल, व इत्येते वर्णा अन्तस्थांसंज्ञा भवन्ति। बहुवचनं सानुनासिकादिभेदपरिग्रहार्थम्। અસ્થા-કા: “
અચાત્તસ્થા.” (૨.રૂ.રૂરૂ.) રૂચી: પI સૂત્રાર્થ :- ન્ ર્ અને ર્ એ ચાર વર્ણને અત્તસ્થા સંજ્ઞા થાય છે. સૂત્રસમાસ - (સ્વચ સ્વચ થાનચ) અને તિષ્ઠન્તિ ત્તિ અન્તસ્થા:
- 8 8 ની વશ = યરનવા: (દ.)|| વિવરણ :- (1) , , , વર્ણો પોત-પોતાના સ્થાનોના અંતે વર્તે છે. તેથી તાલ વિગેરે સ્થાનોના અંતમાં રહ્યા હોવાથી તેમની અંતસ્થા સંજ્ઞા કરવામાં આવે છે. અથવા વસમાપ્નાયમાં પચ્ચીસ સ્પર્શવ્યંજન અને ઉષ્માક્ષરના આંતરામાં (= મધ્યમાં) વર્તે છે. તેથી તેમની અંતસ્થા સંજ્ઞા કરવામાં આવી છે.
(2) બ્રહવૃત્તિમાં ‘ર ર વ તિ' એ પ્રમાણે સ્વાદિ રહિતનો પ્રયોગ કર્યો છે, કારણ કે સ્ન્ ર્ એ વર્ગોમાં અર્થવસ્વનો અભાવ છે. અર્થવત્વના અભાવમાં તેઓ 'મધાતુવિક૦િ ૨.૧.ર૭' સૂત્રથી નામ નહીં બને. નામ ન બનવાથી રિ પ્રત્યયો નહીં લાગે. અન્યથા 18 78 78 વ8 તિ’ એમ પ્રયોગ કરત.
(3) અન્તસ્થા શબ્દ વર્ષ નું વિશેષણ હોવાથી વર્ષ ના લિંગ પ્રમાણે અન્તસ્થા ને પણ આમ તો પુંલિંગ થવું જોઈએ, પણ નિશિષ્ય નોવાકયત્વ નિચD) (નેનેન્દ્રપરિમાવાવૃત્તિ-૨૦૫) પરિભાષાના બળે સત્તા શબ્દ અહીં સ્વાભાવિક રીતે સ્ત્રીલિંગે વર્તે છે. જેમકે વત્તત્ર નામ સ્ત્રીનું વાચક હોવા છતાં નપુંસકલિંગમાં વર્તે છે. વળી, બીજી વિશેષતા એ છે કે ડાન્તરથી શબ્દ શબ્દશકિતસ્વાભાવ્યથી પ્રાયઃ બહુવચનાત જ વપરાય છે.
(4) વરતવા એમ સૂત્રમાં બહુવચનનો નિર્દેશ સાનુનારિક અને નિરનુનાસિક એમ બન્ને પ્રકારના - નું અહીં ગ્રહણ કરવા માટે છે. સ્નો સાનુનાસિક ભેદ નથી, નિરનુનાસિક એવો એક જ ભેદ છે.
(5) પત્તી ના પ્રદેશો ‘
અ ચાન્તસ્થાતઃ ૨.૨.૨૨' વિગેરે સૂત્રો છે IRTI (A) અબળાન્તર્મધ્યે તિછત્તીત્વન્તાડા (ઋતિરાધ્યમ્ ૧/૧) (B) લિંગ અંગે નિયમો કરવા નહીં, કારણ લિંગ લોકવ્યવહાર ઉપર આધાર રાખે છે. (C) જૈનેન્દ્ર વ્યાકરણમાં મસ્તી. એમ પુલિંગ પ્રયોગ છે, તેમાં અસંમતિ બતાવવા આ વાત કરી છે.