Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૦૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન અહીં બહુવચન કર્યું છે. વ્યક્તિપક્ષનો આશ્રય કરવાના કારણે હવે માઘ-દ્વિતીયથી એક જ વ્યક્તિનું ગ્રહણ થશે, અનેક વ્યક્તિનું નહીં. તેથી હૂ કે ટૂ-નું જ ગ્રહણ થઈ શકશે. જ્યારે સૂત્રકારને સર્વ વર્ગના માઘ-દ્વિતીય વ્યક્તિનું ગ્રહણ ઇષ્ટ છે, તેથી સર્વેનું ગ્રહણ કરવા બહુવચન કર્યું છે. આમ આગળ પણ આવશ્યકતા અનુસાર સર્વત્ર વ્યકિતપક્ષને આશ્રયી બહુવચનનું ફળ સ્વયં સમજી લેવું. (5) મોષ ના પ્રદેશો મોશે પ્રથમોડશિટ: ૨.૩.૫૦' વિગેરે સૂત્રો છે ?
જો પોષવા તા૨૪ बृ.व.-अघोषेभ्योऽन्यः कादिर्वर्णो घोषवत्संज्ञो भवति। ग घ ङ, ज झ ञ, ड ढ ण, द ध न, ब भ R, ૪ ર ર ર રોકવા –“પોષત્તિ” (૨.રૂ.૨૨) ચાવડા સૂત્રાર્થ:- અઘોષ વર્ણોને છોડીને બાકીના કાદિ વર્ગોને રોકવા સંજ્ઞા થાય છે. સૂત્રસમાસ - ઘોષ ઘોડા ઘોષો ધ્વનિર્વિઘતે ય ર પોષવા
વિવરણ :- (1) શંકા - 'બઝમાન્તો ધુ ૨.૨.૨૨ સૂત્રરચ્યા બાદ બધુ એવી સંજ્ઞા બતાવતું કોઈ સૂત્ર નથી બનાવ્યું, તો અહીં મોષ સંજ્ઞા કર્યા બાદ પોષવા સંજ્ઞા બતાવતું સૂત્ર કેમ?
સમાધાન - ત્યાં પુત્ સિવાયના બધા જ સ્વર-વ્યંજનો પુ બનતા હોવાથી ભણનારા સમજી શકે તેમ હતા. અહીં ગયો સિવાયના બધા જ સ્વર-વ્યંજનો ઘોષવાન બનતા ન હોવાથી સૂત્ર બનાવવું જરૂરી છે.
(2) આગલા સૂત્રમાં જેનું વિવરણ કરી ગયા, તે બે પક્ષમાંથી સૂત્રકારે અહીં જાતિપક્ષનો આશ્રય કરી પોષવા એ પ્રમાણે જાતિનિર્દેશ કર્યો છે. તેથી અઘોષની અપેક્ષાએ જેનામાં માત્ર જાતિ હોય તે બધા ઘોષવાન” એવો અર્થ પ્રાપ્ત થશે. આમ જેનો અતિશય ઘોષ છે તે - વિગેરે બધા મીત્વ જાતિયુક્ત હોવાથી તેમને ઘોષવા સંજ્ઞા પ્રાપ્ત થશે.
ઘોષવા સંજ્ઞા સાન્વર્થ છે. એની સાન્તર્થતા તુન્યાના
.૨.૭' સૂત્રમાં બતાવાશે.
(3) ૫૬ ગુરૂ નું
અને આ વર્ણોને ઘોષવાન્ સંજ્ઞા થાય છે. (4) શોધવા ના પ્રદેશો ‘ઘોષવતિ ૨.રૂ.રર' વિગેરે સૂત્રો છે જ (A) મદુરાગતિશય, યથા કરવી ન્યા' રૂત્તિ