Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - ઉચ્ચારણ માટે સર્વત્ર માં કારનું જ ગ્રહણ થયેલું હોય, એવું અમે જોયું છે. જેમકે - તf ધાતુ છે, તો ધાતુપાઠમાં ‘ત હસને' એમ આ કાર ઉચ્ચારણાર્થ છે. જ્યારે કવિ (ક) નીચે ‘પની (મન) સેવાયામ્' ઇત્યાદિ સ્થળે જે ફવિગેરે વર્ષો છે, તે ઉચ્ચારણાર્થ નથી, પરંતુ કિત: રિરૂ.રૂ.રર' ‘તિ: રૂ.રૂ.૨' ઇત્યાદિ સૂત્રોથી ક્રમશઃ આત્મને પદ- ઉભયપદ વિગેરે કરવામાં તત્પર છે. હવે ત્યાં જો રૂટ્ટ વિગેરે વર્ગો સકારણ વપરાયા હોયને અહીં અમે તેનું ઉચ્ચારણાર્થ ઉપાદાન કરીએ, તો કોકને શંકા જાય કે - “આ વર્ગો સકારણ તો નહીં વપરાયા હોય?” આથી ઉચ્ચારણાર્થ મ વર્ણનું જ અમે ઉપાદાન કર્યું છે.
શંકા - વિગેરેમાં ઉચ્ચારણાર્થ જે પ્રકાર કરાય છે, તે વિગેરેથી પરમાં જ કરાય છે. જ્યારે અહીં તે અનુસ્વાર અને વિસર્ગની પૂર્વે કર્યો છે. એવું કેમ?
સમાધાન - અનુસ્વાર અને વિસર્ગએ પૂર્વની સાથે સંબદ્ધ છે, પરની સાથે નહીં, એવું જણાવવામાં કાર” અનુસ્વાર અને વિસર્ગની પૂર્વે કર્યો છે. દા.ત. : પતિ, અહીં વિસર્ગ ની સાથે સંબદ્ધ છે, પતિ સાથે નહીં. જ્યારે જિલ્લામૂલીય () અને ઉપપ્પાનીય (0) એ બન્ને ક્રમશઃ -ઉં અને T- પરમાં હોતે છતે ઉચ્ચરાય છે. તેથી પરસંબદ્ધ છે.
(4) અનુસ્વારના પ્રદેશનોડાનોનુસ્વારી..૩.૮' વિગેરે છે. જ્યારે વિસર્ગના પ્રદેશ પ્રવાજો વિસ્તયોઃ ૨.રૂ.ધરૂ’ વિગેરે છે ISIT
વિર્ચન જા.૨.૨૦ણા बृ.व.-कादिर्वर्णो हकारपर्यन्तो व्यञ्जनसंज्ञो भवति। क ख ग घ ङ च छ ज झ ञ, ट ठ ड ढ ण, त ઘર ઘર પર ન કરતા, સારા ચના :-“ના સિને ” (૨.૨.૨) રૂચા સૂત્રાર્થ:- થી સુધીના દરેક વર્ણને વ્યગ્નન સંજ્ઞા થાય છે. સૂત્રસમાસ - આ મારી તે ગૃહ્યસેડઊંડમાત્ તિ મા મરિવયવો વસ્ય (વર્ણસમુલાયચ) સ =
कादिः (बहु.)। . व्यज्यते (प्रकटीक्रियते)ऽर्थोऽनेन इति व्यञ्जनम्। વિવરણ:- (1) આદિ શબ્દ સામીપ્ય-વ્યવસ્થા-પ્રકાર અને અવયવ એ ચાર અર્થમાં વપરાય છે. તેના દષ્ટાના આ પ્રમાણે છે.
(૧) પ્રામાડો પોષ:- અહીં ‘સામીપ્ય અર્થમાં ‘આદિ' શબ્દ છે. તેથી ‘ગામની આદિમાં (સમીપમાં) ઝૂંપડું છે' એવો અર્થ થશે.