Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન 'सम्बन्धिशब्दः सापेक्षो नित्यं सर्वः प्रवर्त्तते(A) । स्वार्थवत् सा व्यपेक्षाऽस्य वृत्तावपि न हीयते।।'
અર્થ - “નિત્ય સાપેક્ષ એવા સંબંધી શબ્દો વૃત્તિમાં પ્રવર્તે છે અને વૃત્તિ (સમાસ) થવા છતાં પદાંતર સાથે એની સાકાંક્ષતા હણાતી નથી.”
આથી વત્ત ગુરુપુત્ર એવો સમાસ જેમ થશે, તેમ મારા અને દ્વિતીય પણ નિત્યસાપેક્ષ છે, તેથી તેનો પણ સમાસ થવામાં બાધ નથી (અહીં મા-દિતી એ વર્ણ પદને સાપેક્ષ છે. તેથી બૃહદ્રુત્તિકારે વUTTAદ્ધિતીયા વ: એમ લખ્યું છે.)
(2) વ્યાકરણશાસ્ત્રમાં નિષેધવાચક નન્ના જુદા જુદા ૬ અર્થો પ્રસિદ્ધ છે. કહ્યું છે કે 'तत्सादृश्यमभावश्च तदन्यत्वं तदल्पता। अप्राशस्त्यं विरोधश्च नञर्थाः षट् प्रकीर्तिताः।। (B) (शब्दशक्तिप्रकाशिका શ્નો રૂ૫). એ છ નગ્નના દષ્ટાંત આ પ્રમાણે છે.
(૧) તત્સદશ – મન્નાહ્મળ: અહીં બ્રાહ્મણ સદશ ક્ષત્રિયાદિનું ગ્રહણ થાય છે.
(૨) તદભાવ – મવપનનું અવલણ અહીં વચન તથા વીક્ષણ સદશ કોઈ અન્ય ક્રિયા પ્રતીત નથી થતી, કેવલ વચનનો તથા વીક્ષણનો અભાવ જ પ્રતીત થાય છે.
(૩) તદન્ય મનન, વાયુ: અહીં અગ્નિ અને વાયુથી અન્ય એવા જલાદિની પ્રતીતિ થાય છે.
(૪) તદલ્પતા – મનુના કન્યા (ન વિદ્યતે ૩ વાઃ સી - નાનું છે પેટ જેનું એવી કન્યા.) અહીં નન્ અલ્પાર્થક છે, તેથી મનુFરા થી નાના પેટની પ્રતીતિ થાય છે.
(૫) અપ્રશસ્તનું અનાવર., મપથ અહીંઅપ્રશસ્ત અર્થાત્ દુષ્ટ એવા આચારની તથા ખરાબ માર્ગની પ્રતીતિ થાય છે.
(૬) વિરોધકપ, સતઃ અહીંધર્મનો વિરોધી ‘પાપ' અને સિતનો વિરોધી કૃષ્ણ પ્રતીત થાય છે.
(A) વાક્યપદયમાં પ્રવર્તત ના સ્થાને સમસ્ત પાઠ છે અને સ્વાર્થવત્ ના સ્થાને વાચવત્ પાઠ છે. (B) કાતંત્રવ્યાકરણની કલાપચંદ્રટીકામાં ‘ગબવશ નિષેઘ8 પિસ્તીથા જશ લુલ્લા ૨ નગ કર્
કીર્તિતા 'આવો શ્લોક બતાવ્યો છે, જેમાં પ્રસ્તુત શ્લોકગત સાદશ્ય' અર્થને બદલે 'નિષેધ' અર્થ બતાવ્યો છે અને તેનું દષ્ટાંત ત્રાહ્મણો ન હન્તવ્ય કૃત્યત્ર દ્વારાહનન: પ્રતીયતે' આવું આપ્યું છે.