Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૯૬
(4)
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન માહિતી વસી ગયોષા ..શરૂા. ..-વાઘ-ક્રિતીય વ ા--સારવાયોકસંજ્ઞા મવત્તિા શg, ૨૦, ૪૪, ૪ ઇ, , ૫ સાવદુવર સર્વ માઘ-દ્વિતીય પરિપ્રાર્થના પોષપ્રવેશ:–“કયો પ્રથમોડશિટડ” (૨.રૂ.૫૦) રૂરિયડારૂા. સૂત્રાર્થ:- દરેક વર્ગના આદ્ય ( ટૂ ૫) તથા દ્વિતીય (ફુ છું ન્ ) અને ન્ને અઘોષ સંજ્ઞા
થાય છે. સૂત્રસમાસ - ૨ મા ભવ માદ: દ્રયો પૂરા: દ્વિતીય: I નાદાશ દ્વિતીયા = માદિતીયા: (દ), માઈ
द्वितीयाश्च शश्च षश्च सश्च = आद्यद्वितीयशषसाः (इ.इ.)। . घोषणं घोषः। अविद्यमानो
घोषो येषां ते अघोषाः (बहु.)। વિવરણ:- (1) સૂત્રમાં માદ્યદ્વિતીયસા: એ પ્રમાણે બહુવચન છે, તે માદ્ય અને દ્વિતીયના બહત્વનું પ્રતિપાદન કરવા માટે છે. એ બહુવચન સર્વ વર્ગોના માઘ-દ્વિતીય નું અહીં ગ્રહણ છે તેનાથી જ સફળ છે. અન્યથા અસામર્થ્યના કારણે સમાસ જ ન થઈ શકત. વૃત્તિ અને વિગ્રહવાક્યમાં ‘એકાઈપ્રતિપત્તિ' એ અહીં સામર્થ્ય છે. માદ્યા દ્રિતીયાશ શ8 પશુ લગ્ન એ વિગ્રહ વાક્યનો સમાસ એકવચનમાં કરત તો વૃત્તિમાં ત્વની પ્રતિપત્તિ (= બોધ) થાત. જ્યારે વિગ્રહવાક્યમાં બહુત્વની પ્રતિપત્તિ છે. આમ એકાઈપ્રતિપત્તિ રૂપ સામર્થન અભાવમાં સમાસનો અભાવ થાત. બહુવચનના કારણે વૃત્તિમાં પણ બહુત્વની પ્રતીતિ થવાના કારણે એકાઈપ્રતિપત્તિ રૂપ સામર્થ્યનો સદ્ભાવ હોવાથી સમાસ પ્રવૃત્તિ થશે.
શંકા - જો વૃત્તિ અને વિગ્રહવાક્યમાં એકાઈતા પ્રતીત થાય તો જ (સામર્થ્યનો સદ્ભાવ હોવાથી) સમાસ થઈ શકતો હોય તો ' યોર્મધ્યમ્ વારમણ્યમ્' એમ સમાસ નહીં થઈ શકે. કારણ કે અહીં વૃત્તિમાં ત્વ પ્રતીત થાય છે, જ્યારે વિગ્રહવાક્યમાં તો દ્વિવચનના પ્રત્યયથી ધિત્વ પ્રતીત થાય છે.
સમાધાન - અહીંવૃત્તિમાં ભલે એકત્વ પ્રતીત થતું હોય, પરંતુ મધ્ય પદ ત્યાં દ્વિત્વનો નિયામક છે. મધ્ય શબ્દ જ બતાવે છે કે ત્યાં બે કારકનું અસ્તિત્વ છે, માટે ત્યાં એકાઈપ્રતિપત્તિ હોવાથી સમાસ થઇ શકશે. જેમકે "વિહુનર્કિંવનમ્' (મા વહવો માફી પત્ર ત) અહીં વિગ્રહવાક્યમાં જેમ બહુત્વ પ્રતીત થાય છે તેમ સમાસમાં પણ વહુ શબ્દ માતના બહત્વનું પ્રતિપાદન કરનારો હોવાથી એકાઈપ્રતિપત્તિરૂપ સામર્થ્ય હોવાથી સમાસ થયો છે.
શંકા -ત્યાં ભલે એકાઈપ્રતિપત્તિ હોય. છતાં પ્રસ્તુતમાં તેની જેમ સમાસનહીંથઈ શકે. કારણકે મા-દિતી વિગેરે શબ્દો વળા પદને સાપેક્ષ છે. માત્વ-દ્વિતીયત્વએ કો'કની અપેક્ષા હોય છે. તે જેની અપેક્ષાએ હોય તેને તે સાકાંક્ષ ગણાય. આમ પદાંતરના સંબંધની આકાંક્ષા રાખનારા હોવાથી તેઓ સાપેક્ષ છે. હવે “સાપેક્ષ-સમર્થA) (A) પદાન્તરને સાપેક્ષ એવું પદ સમાસાદિ પદવિધિ માટે અસમર્થ છે.