Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
८८
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન બીજી રીતે કહીએ તો આગળના સૂત્રોમાં “નામી’ ‘સમાન” વિગેરે સંજ્ઞાઓ જેમ સાન્વર્થ હતી, તેમ સંધ્યક્ષર' પણ સાન્તર્થસંજ્ઞા છે. તેથી જે કોઇ અક્ષરો સંધિ થઇને બનેલા હોય તેને સક્ષર સંજ્ઞા થાય. સંધિતો વ્યંજનની પણ થતી હોવાથી વ્યંજન સંધિને પણ સચ્યક્ષર સંજ્ઞા થવાની આપત્તિ આવે. તે ટાળવા માટે સૂત્રકારે જેને જેને સક્ષર સંજ્ઞા કરવી છે, તે બધાનો સૂત્રમાં સ્વરૂપથી નિર્દેશ કર્યો છે.
(3) પદ, વાક્ય અને વર્ણ આ ત્રણ અર્થમાં વપરાતો ‘અક્ષર’ શબ્દ અહીં વર્ણ અર્થમાં લેવાનો છે. (4) ‘વી સચ્યક્ષ: ૨.૨.૨૨' ઇત્યાદિ સંધ્યક્ષરના પ્રદેશ છે IIટા
મનુસ્વારવિણ તા.૨૨ પૃ.૩.–ચારવુઝારા, ‘’ રિ નાવિયો , “અ ' કૃતિ છે, તો કથાસંધ્યમનુસ્વારविसर्गसंज्ञौ भवतः। अनुस्वार-विसर्गप्रदेशा:-“नोऽप्रशानोऽनुस्वारानुनासिकौ च पूर्वस्याधुट्परे" (१.३.८.) “ર પવાને વિસ્તકો.” (૨.રૂ.રૂ.) રૂચાય: સારા સૂત્રાર્થ:- ૩ એ નાસિક્ય વર્ણ છે અને સ: એ કંઠય વર્ણ છે. અહીં આ કારને છોડીને ' અને ' ને
અનુક્રમે ‘અનુસ્વાર’ અને ‘વિસર્ગ સંજ્ઞા થાય છે. સૂત્રસમાસ - ૧ ૩ ૫ શ = અંગ: (..), સૂત્રવાર્ નો પ્રત્યયસ્થ તો : અનુસ્વતે (સંભીનમુસાતે)
इत्यनुस्वारः, विसृज्यते (विरम्यते) अर्थोऽनेन = विसर्गः, अनुस्वारश्च विसर्गश्च = अनुस्वार
વિ (રૂદ્ર.) વિવરણ:- (1) શંકા - સૂત્રમાં તમને ઇતરેતરાશ્રય”(A) દોષ આવે છે. તેથી સૂત્ર દ્વારા કરેલી સંજ્ઞા સિદ્ધ થતી નથી. તે આ રીતે –
વિસ સંજ્ઞા પહેલેથી વિદ્યમાન હોય તો જ ': પાન્ત .રૂ.ધરૂ' વિગેરે સૂત્રોથી તમે નો વિસર્ગ આદેશ કરી શકો, અન્યથા નહીં. કારણ કે તે સૂત્રોમાં જૂના આદેશનું અભિધાન તમે કયા શબ્દોથી કરશો? જો તમારી પાસે તે આદેશનું અભિધાન કરવા કોઈ સંજ્ઞા' પહેલેથી વિદ્યમાન નહીં હોય, તો સંજ્ઞાના અભાવમાં સૂત્રનો અભાવ થશે અને સ્ત્રના અભાવમાં “આદેશ” નો અભાવ થશે. તેથી નકકી થયું કે ‘સંજ્ઞાનું અસ્તિત્વ આદેશ કરતા પહેલા હોય.'
બીજી બાજું નો કોઇક આદેશ થતો હોય તો તે આદેશની કોઇક સંજ્ઞા હોય. સંજ્ઞા માટે પહેલાં સંજ્ઞા (A) परस्परज्ञानसापेक्षज्ञानाश्रय इतरेतराश्रयः। स्वग्रहसापेक्षग्रहकत्वमितरेतराश्रयत्वम्।