Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૬.૬
| ૮૩ અથવા બીજી રીતે પણ સ્નાયત વિગેરે પ્રયોગ સિદ્ધ થશે. હવે સંધ્યક્ષરોને સર્વથા‘નામી' તરીકે ન માનતા રૂ થી 7 સુધીના આઠ વર્ણોને જ નાની તરીકે માનવા અને આ સૂત્રની વિદ્યમાનમf યેવુ તે અનવ: સ્વર:, તે નામનો પન્તિા' આવી વ્યાખ્યા કરીને તેના આધારે જ્યાં ગ વર્ણ હોય તેને નાની નહીં માનવા. દરેક સંધ્યક્ષરોમાં આ વર્ણ અવયવરૂપે રહેલો જ છે, તેથી સંધ્યક્ષરોને નામી સંજ્ઞા પ્રાપ્ત નહીં થાય.
વળી સૂત્રકારને જ સંધ્યક્ષરો નાની રૂપે ઇષ્ટ હોત તો ‘મનવ નાની' આવું નિષેધાત્મક ગુરુ સૂત્ર બનાવવાના બદલે ‘કિમી' આવું વિધેયાત્મક લઘુ સૂત્રન બનાવત? આમ સંધ્યક્ષરો નામ છે જ નહીં. તેથી છે ને ‘નામનો To' સૂત્રથી હવે ગુણ થવાનો પ્રશ્ન જ નહીં રહે. જેથી મનાત વિગેરે ઇષ્ટ પ્રયોગો સિદ્ધ થઇ શકશે.
શંકા - સંધ્યક્ષરોની નામી સંજ્ઞા જ ઉડાડી દઈને તમે કમાલ કરો છો! સૂત્રોમાં જ્યાં જ્યાં નામીને લઇને જે કોઇ કાર્યો બતાવ્યા છે, તે સંધ્યક્ષરોને પણ નામ માનીને બતાવ્યા છે. તમે જો સંધ્યક્ષરોને નાની જ નહીં માનો, તો તે તે સૂત્રોમાં સંધ્યક્ષરોને આશ્રયીને બતાવેલા કાર્યો કેવી રીતે કરશો?
સમાધાન - સંધ્યક્ષરોને નામીન માનવા છતાં અમને કોઈ વાંધો નહીં આવે. સૂત્રોમાં નામી પદ દ્વારા સાક્ષાત્ સંધ્યક્ષરોનું ઉપાદાન અમારે ન થવા છતાં અમે કોઇકને કોઈક રીતે તેનું ઉપાદાન કરીને સૂત્ર સંગત કરશું. તે આ રીતે – | (a) નાખ્યત્તાસ્થાર.રૂ.' સૂત્રથી પુત્વ વિધિ સ્વરૂપ કાર્યમાં અમે સંધ્યક્ષરનું ગ્રહણ આ પ્રમાણે કરશું. નાગન્તસ્થા પદ દ્વારા તો નામી (રૂથી 7) અને અન્તસ્થા (, ૮, , વ) નું ગ્રહણ થશે. ત્યારબાદ નાસ્તા આટલા અંશની આવૃત્તિ (પુનરુચ્ચારણ) કરીને ‘નામનોઇન્ત તત્તિ રૂતિ નાચત્તસ્થા' આવો વિગ્રહ કરીને નામી (3 થી 7) ને અંતે (પછી) રહેનાર એવા જે મો માં (સંધ્યક્ષર) નું ગ્રહણ કરશું.
(b) નાગેશ્વર વિત્યુત્તર રૂ.૨.૨' સૂત્રમાં પણ સંધ્યક્ષરોનું ગ્રહણ કરવા માટે અમે ‘નાગેસ્વા' આટલા અંશની આવૃત્તિ કરીને તેનો વિગ્રહ “નાની જાહેરાન સ્વરો વચ તત્' (એકદેશરૂપે નામી સ્વર છે જેમાં તે) આ પ્રમાણે કરશું. દરેક સંધ્યક્ષરોમાં એકદેશરૂપે કે નામી વર્ણ હોય જ છે. તેથી સંધ્યક્ષરોનું ગ્રહણ અહીં થઈ શકશે.
(c) નાનપુપાત્યાન્વા ૨.૨.૮૭' આ સૂત્રમાં આદિમાં વ્યંજન હોય અને ઉપાજ્યમાં નામી સ્વર હોય' એવા ધાતુનું ગ્રહણ કરવાનું છે. હવે 5 + વેવિગેરે ધાતુઓમાં ઉપાજ્યમાં નામી (૨ થી 7) તો છે નહીં અને સૂત્રની પ્રવૃત્તિ થવાથી પ્રવેપળીયવિગેરે રૂપો તો બને છે. તો ત્યાં કાર્યસિદ્ધિ આ પ્રમાણે જાણવી.