Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૮૦.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન માની શકાય. આથી અને શો સંધ્યક્ષરોનો હસ્વ આદેશ ક્રમશઃ આસન્ન એવા રૂ અને ૩રૂપે જ સહજ પ્રાપ્ત થાય છે. માટે નવા કોઇ યત્નની જરૂર નથી.
વળી તથા સોના જેમ + ડું અને + ૩ અવયવો છે તેમાં પૂર્વ અવયવ અવર્ણની માત્રા ઓછી છે અને ઉત્તર અવયવરુ અને ૩વર્ણની માત્રા વધારે છે. માટે વધુ માત્રાને આશ્રયી છે તથા તેનો ર અને ૩રૂપે જ હસ્વાદેશ પ્રાપ્ત છે, ગરૂપે નહીં. મૂળ છે' તેના + રૂઅવયવોને લઇને કંઠય-તાલવ્ય છે અને ‘ગો તેના મ + ૩અવયવોને લઈને કંઠ્ય-ઓય છે. એવો કોઇ હ્રસ્વ વર્ણનથી જેના છે અને મોની જેમ બે ઉચ્ચારણ સ્થાન હોય, તેથી અને મોનો હસ્વઆદેશ તેમના અવયવ પ્રમાણે આસન્ન થવો જોઇએ. તેમના અવયવતો બે છે, તેથી પ્રશ્ન થાય કે “કયા અવયવ પ્રમાણે હ્રસ્વઆદેશ કરવો?” ત્યાં એમ સમજવું કે જે અવયવની માત્રા વધારે હોય તે પ્રમાણે હસ્વ આદેશ થશે અને સમુદાય પણ તે અવયવ પ્રમાણે ઓળખાશે.” છે તથા ગો એ બન્નેના મ અવયવની અડધી માત્રા ગણવામાં આવી છે અને ક્રમશઃ અને અવયવનીદોઢ માત્રા ગણવામાં આવી છે. તેથી મલ્લગ્રામ'(A) ન્યાયે છે તથા જે નો અધિક માત્રાવાળો છું અને ૩ હસ્વાદેશ જ થશે. લોકમાં પણ અધિકતાને લઈને વ્યપદેશ (કથન) થતો જોવામાં આવે છે. જેમકે લોકમાં બ્રાહ્મણગ્રામ માનીયતા' આમ કથન કરવામાં આવે છે. ત્યાં ગામમાં વર્તતી મોટાભાગના બ્રાહ્મણોની સંખ્યાને નજરમાં રાખીને આ કથન કરવામાં આવે છે. બાકી કોઇપણ ગામમાં બ્રાહ્મણ સિવાય ઓછામાં ઓછા પંચ કારકી અર્થાત્ કુંભાર, સુથાર, લુહાર, હજામ અને ધોબી, આ પાંચ કર્મકર તો હોય જ છે. આ જ ન્યાયને ધ્યાનમાં રાખીને શિક્ષાગ્રંથમાં - તાલવ્ય છે તથા મો-ગો ઓછાય છે એવું અમે કહેશું. શબ્દશાસ્ત્રમાં ગવાતો ‘સભ્યસરામિડુતો હવાલેશr:'ન્યાય પણ ઉપરોક્ત સમગ્ર ચર્ચાના સાર રૂપે છે તેમ સમજવું.
(7) શંકા - કાતંત્ર વ્યાકરણકાર કાલાપકે (શર્વવમએ) પૂ ઢસ્વ. .૨.૬' અને પરો તીર્ષ. ૨.૬' સૂત્રોરચીને તૃસુધીના સમાન સ્વરોની જોડી પૈકીનાં પૂર્વસ્વરોને (= અ, , ૩અને જૈને) હQસંજ્ઞા કરી છે અને પાછળના સ્વરોને (= ગા, , , અને જૂને) દીર્ધસંજ્ઞા કરી છે. તેઓ સંધ્યક્ષરોને હૃસ્વ તો નહીં, દીર્ધસંજ્ઞા પણ નથી કરતા. તેથી અહીં હસ્વ અને દીર્ઘ આ બન્ને સંજ્ઞાની બાબતમાં સંદેહ થાય છે કે સંધ્યક્ષરોને આ પૈકીની કેટલી સંજ્ઞાઓ લાગુ પડશે? (અહીં બીજી રીતે પણ લ. ન્યાસમાં પ્રશ્ન ઉઠાવી બતાવ્યો (A) જે ગામમાં પહેલવાનોની સંખ્યા ઘણી હોય તેને મલ્લગ્રામ કહેવાય. અધિકતાને લઈને તેવા પ્રકારે કથન થાય છે. (B) તથા મો સ્થળે પણ તેમના રૂ અને ૩ અવયવોની આ અવયવ કરતા અધિક માત્રા છે, માટે જ અને ૩રૂપે
હસ્વાદેશ થાય છે. (C) નાગેશ કુંભાર બતાવ્યો છે, જ્યારે અન્નભટ્ટ તેના સ્થાને ચમાર બતાવ્યો છે. (D) બુ. ન્યાસમાં ‘ગોરીવારો vdયવિતિ વસ્યામ:' પાઠ છે. પરંતુ ત્યાં 3યો ને બદલે ગયો પાઠ હોવો
જોઈએ તેમ લાગે છે.