Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૨.૫
૭૯
શંકા ઃ- જે સૂત્રોમાં સંધ્યક્ષરોના હ્રસ્વ આદેશનું વિધાન હોય ત્યાં છુ અને અે સંધ્યક્ષરો પ્રશ્લિષ્ટ (= જેમના અવયવો ક્રમશઃ ૩૬ + રૂ અને ઞ + ૩ માટી-પાણીની જેમ પરસ્પર અત્યંત એકમેક થઇ ગયા છે એવા) હોવાથી તેમનો હ્રસ્વ આદેશ અવયવ વર્ણો જેમાં પ્રશ્ર્લેષ પામેલા છે એવા ક્રમશઃ અર્ધ (= એકમાત્રાવાળો) V કાર અને અર્ધ (= એકમાત્રાવાળો) ઓ કાર પ્રાપ્ત થશે. કેમકે અર્ધ કાર અને અર્ધ અે કાર હૈં અને એ સંધ્યક્ષરોને ૐ અને ૩ કરતા આસન્નતર છે. વળી છે અને ૌ સંધ્યક્ષરો વિશ્લિષ્ટ વર્ણવાળા^) (= જેમના અવયવ વર્ણો ક્રમશઃ ઞ + રૂ અને ઞ + ૩ અત્યંત એકમેક નથી થયા એવા) હોવાથી પૃથક્ ધ્વનિત થતા તેમના ઍ અવયવ ની એકમાત્રા અને ક્રમશઃ રૂ તથા ૩ અવયવોની એક એક માત્રા હોવાથી છે અને ૌ નો હ્રસ્વ આદેશ અવયવોની સરખી માત્રાને નજરમાં રાખીને ક્યારેક મૈં વર્ણ રૂપે પ્રાપ્ત થવો જોઇએ અને ક્યારેક ક્રમશઃ રૂ વર્ણ અને ૩ વર્ણ રૂપે પ્રાપ્ત થવો જોઇએ. જ્યારે સર્વત્ર -ì નો હ્રસ્વ આદેશ રૂરૂપે ઇષ્ટ છે અને ઓ-ઓ નો હ્રસ્વ આદેશ ૩ રૂપે ઇષ્ટ છે. જેમકે અતિન્ને નો હ્રસ્વ આદેશ અતિહિ, ગતિનો નો અતિશુ, અતિરે નો તિર અને અતિનો નો અતિનુ વિગેરે. તેથી છુ અને ઓ ના અર્ધ હૈં કાર અને અર્ધ ઓ કાર હ્રસ્વાદેશને ટાળી રૂ અને ૩ હ્રસ્વાદેશ કરવા, તેમજ છે અને ઓ ના 5 હ્રસ્વાદેશને ટાળી કેવળ રૂ અને ૩ હ્રસ્વાદેશ કરવા કોઇ નવું સૂત્ર રચી યત્ન કરવો પડશે. કેમકે યત્ન વગર તેમ કરવું શક્ય નથી.
સમાધાન :- પણ ! તાલવ્ય છે, તેથી તેને તાલવ્ય હૈં આસન્ન હોવાથી તેમજ ઓ ઓષ્ઠય છે, તેથી તેને ઓષ્ટચ ૩ આસન્ન હોવાથી ૬ અને મો ના રૂ અને ૩ હ્રસ્વાદેશ સહજ થઇ જ શકે છે. તેથી શા માટે તેમના માટે નવું સૂત્ર રચી યત્ન કરવો પડે ?
શંકા ઃ- ઉપર કહ્યું તો ખરા કે ભલે હૈં અને અે ને રૂ અને ૩ આસન્ન હોય, પણ અર્ધ ર્ અને અર્ધ ઓ તેમને વધુ આસન્ન છે. તેથી ર્ અને મો ને સહજ તો અર્ધ ર્ અને અર્ધ ો જ હ્રસ્વાદેશ પ્રાપ્ત છે. માટે રૂ તથા ૩ આદેશ કરવા યત્ન કરવો જરૂરી છે.
સમાધાન ઃ – સાચી વાત છે. પરંતુ વાત એમ છે કે અર્ધ (એકમાત્રાવાળો) દ્દ અને અર્ધ (એકમાત્રાવાળો) ઓ આવા કોઇ વર્ણો જ નથી. જે વર્ણો હોય તે સ્વરૂપે આસન્ન એવો આદેશ બતાવવાનો રહે. લોકમાં કે વૈદિક પ્રયોગોમાં(B) ક્યાંય અર્ધ હૈં તથા અર્ધ ઓ નો પ્રયોગ કરાતો જોવામાં આવતો નથી કે જેથી તેમનું અસ્તિત્ત્વ
(A)
૬ અને અે ઉચ્ચારીએ તો તેના ઞ + રૂ અને ઞ + ૩ અવયવો પૃથક્ ધ્વનિત નથી થતા, પરંતુ ર્ અને ઓ જાણે એક અખંડ (નિરવયવ) સ્વતંત્ર વર્ણ હોય એવા ભાસે છે. એ જ જણાવે છે કે ૬ અને મો સંધ્યક્ષરોના અવયવો પ્રશ્લિષ્ટ છે. જ્યારે છે અને અે ઉચ્ચારતા તેમના અવયવો ....રૂ અને અ...૩ આમ પૃથક્ ધ્વનિત થશે. એનાથી જણાય છે કે છે અને ૌ ના અવયવો વિશ્લિષ્ટ છે.
(B)
સાત્યમુગ્ર અને રાણાયણી શાખાના સામવેદી લોકો અર્ધ રૂ અને અર્ધ એ બોલે છે. પરંતુ તે તેમની સભાને લગતો ખાસ ઠરાવ છે. જે સર્વત્ર લાગુ પડે નહીં. લોકમાં અને વેદમાં ક્યાંય અર્ધ ર્ અને અર્ધ ઓ જોવામાં આવતા નથી.