Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૭૩
શંકા - 'સ્વરસમુદાયરૂપ -૩ના નિમિત્તે ઇનું વિકલ્પ ધિત્વ થવારૂપ કાર્ય પ્રાપ્ત હોતે છતે સમુદાયને પરતંત્ર અવયવ રૂપ નિમિત્ત નબળું પડી જાય. હવે તેનામાં નિમિત્ત બનવાની તાકાત ન રહે. તેથી અહીં “અરે]: ૨.૨.૨૦' સૂત્રથી છુ ને નિત્ય ધિત્વ ન થતા‘મનાડો .' સૂત્રથી વિકલ્પ ધિત્વ જ થશે.
વળી બીજી રીતે કહીએ તો તે સર્વે સ્ વપિરં ત વધતમેવA)' ન્યાયથી‘મનાડો .' સૂત્ર દ્વારા સ્વરેણ્ય:' સૂત્રની પ્રવૃત્તિ એકવાર બાધિત થઇ, તે હંમેશને માટે બાધિત રહે. તેનું પુનરુત્થાન ન થાય. તેથી‘મનાડો .' થી જીને ધિત્વ વિકલ્પ જ થશે.
સમાધાન - તમે કહ્યા મુજબ રેમ્ય: ૨.રૂ.૩૦' સૂત્રની પ્રવૃત્તિ સ તે 'ન્યાયથી બાધિત થવા છતાં અમે ‘પુનઃ પ્રવિજ્ઞાન સિદ્ધB) (રિ. શે. રૂ૫) ન્યાયના બળે એ સૂત્રની પુનઃ પ્રવૃત્તિ કરીને જીને નિત્ય ધિત્વ કરશું.
શંકા - પુનઃ પ્રા 'ન્યાય મન ફાવે ત્યાં ન લાગે. જ્યાં બે વિધિ (સૂત્રો) વચ્ચે પરસ્પર વિરોધન હોય ત્યાં એ ન્યાયનો કવચિઆશ્રય કરાય છે. અહીં તો ‘મનામહો’ અને ‘ પ્ય:' બન્ને સૂત્રો વિરોધી છે. એક વિકલ્પ કિત્વ કરે છે, બીજું નિત્ય ધિત્વ કરે છે. વિકલ્પ અને નિત્ય વચ્ચે વિરોધ સ્પષ્ટ છે. સૂત્રો વચ્ચે વિરોધ હોવા છતાં ‘પુન: પ્રસ'ન્યાયનો તમે આશ્રય લેવા જશો તો પૂર્વવિધિથી પરવિધિનો બાધ થઇ જવારૂપ તમને આપત્તિ આવશે. જ્યારે ‘પુનઃ પ્રસ'ન્યાય સ્થળે પૂર્વવિધિ પરવિધિની બાધક નથી બનતી.
સમાધાન - તમે કહો છો તે પ્રમાણે તિરૂછત્ર ઇત્યાદિ સ્થળે આપત્તિ નહીં આવે, કેમકે આ સૂત્રથી હસ્વાદિ સંજ્ઞાઓનું વિધાન વર્ગોને કરવામાં આવ્યું છે, વર્ણસમુદાયને નહીં; તિત છત્ર સ્થળે આ +૩ વર્ણ સમુદાયને દીર્ધસંજ્ઞા કરી ધિત્વના વિકલ્પની વાત છે, જે અયુકત છે. માટે કોઇ આપત્તિ નથી.
શંકા - શબ્દથી વાચ્ય પદાર્થ બે પ્રકારે સંભવે છે; જાતિ અને વ્યકિત (C) તેમાં જાતિને લઈ “તો
(A) બે સૂત્રોક્ત વિધિઓ વચ્ચે સ્પર્ધા હોતે છતે જે સૂત્ર (વિધિ) કોઈપણ કારણથી પહેલા બાધિત થઈ જાય તે સૂત્ર
પછી બાધિત જ રહે. [બે વિધિઓ અન્યત્ર સાવવા હોય (એટલે કે તે બન્ને વિધિઓ એક સાથે જ્યાં પ્રાપ્ત હોય, તે સ્થળ છોડીને અન્યત્ર પોતાની પ્રવૃત્તિ દ્વારા સાર્થક થતી હોય) અને તુલ્ય બળવાળી હોય, ત્યાં તે બન્ને
વિધિ વચ્ચે સ્પર્ધા મનાય છે.] (B) પરવિધિની પ્રવૃત્તિ પૂર્વવિધિનો બાધ કરે. ત્યારપછી પણ જો પૂર્વવિધિની પ્રાપ્તિ હોય તો પૂર્વવિધિની પ્રવૃત્તિ
કરવી. મીમાંસકોનું કહેવું છે કે શબ્દથી જાતિવાચ્ય બને. નૈયાયિકોનું કહેવું છે કે શબ્દથી વ્યક્તિ વાચ્ય બને. વ્યાકરાણકારો યથાવસર આ બન્ને પક્ષો પૈકીના કોઇપણ પક્ષને આશ્રયી ઇષ્ટ પ્રયોગોની સિદ્ધિ કરતા હોય છે. વિશેષ જાણવા ૧.૪ના બૃહન્યાસના અમારા વિવરણમાં પરિશિષ્ટ-૩ માં જાતિપ’ અને ‘વ્યકિતપ” શબ્દ જુઓ.