Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૨.૩
૪૯ – આગમ થવાની આપત્તિ નહીં આવે. 2 નો અવયવ – તેનાથી સ્વતંત્ર ન ગણાતા રકૃવન, ૨.રૂ.૬રૂ' સૂત્રમાં જો વર્ણને નહીં મૂકવામાં આવે તો ગૃપ વિગેરે કેટલાય પ્રયોગસ્થળે ગૂનો નુ આદેશ કરવો શક્ય નહીં બને અને ‘પો રો નમ' આવા સૂત્રથી ફક્ત નો આદેશ કરવા જતા તે સૂત્રથી વસ્તૃત વિગેરે પ્રયોગો સિદ્ધ કરવા શક્ય નહીં બને. માટે રવૃવU૦ ૨.૩.૬૩' અને 'ઢર નૃત્નમ્ ૨.૩.૨૬' એ બન્ને સૂત્રમાં 2 વર્ણનું ગ્રહણ યોગ્ય જ છે. આમ મા વિગેરે દીર્ઘ સ્વરો તેમજ 28 વિગેરે જુદા અવયવોવાળા હોવા છતાં અસ્વતંત્ર અવયવપક્ષને લઇને કોઇ આપત્તિ નથી.
શંકા - તમે ના વિગેરે દીર્ધ સ્વરોને તથા 28 વિગેરેને અનેક વર્ષોમાંથી બનેલા માનો છો. પણ વર્ણની વ્યાખ્યા તો “પૃથપ્રયત્નનિર્વત્વમ્' (જે અલગ અલગ પ્રયત્નથી નિષ્પન્ન થતા હોય તેને વર્ણ કહેવાય) આવી છે. મા વિગેરે વર્ગોનું ઉચ્ચારણ કરવા માટે તેમના અવયવોમાં અલગ અલગ પ્રયત્ન કરવાનો હોતો નથી. તેથી વ્યાખ્યા લાગુ ન પડતા તેમને વર્ણ શી રીતે ગણી શકાય?
સમાધાન - ‘અલગ અલગ પ્રયત્ન કરવાનો હોતો નથી' એમ કેમ કહો છો? વિશ્લિષ્ટ વર્ણોવાળા છે તથા ગોનું એકવાર હળવેથી ઉચ્ચારણ તો કરી જુઓ. તમને તેના કમશઃ કંઠય-તાલવ્ય અને કંઠ્ય-ઔય મ.રૂ અને .૩અવયવો અલગ પ્રયત્નથી ઉચ્ચારાતા હોય તેવું સ્પષ્ટ જણાશે. માટે તમારી આપત્તિ વ્યભિચાર દોષથી દૂષિત છે.
શંકા - તમે ના વિગેરે વર્ગોના અવયવોના અસ્વતંત્ર પક્ષનો આશ્રય કરાયો હોય તેવા સ્થળો તો બતાવ્યા. પરંતુ તેમના સ્વતંત્રપક્ષનો આશ્રય કરાયો હોય તેવું સ્થળ બતાવશો?
સમાધાન - પ્રશ્નાર્વાવિવારે ૭.૪.૨૦૨' સૂત્રસ્થળે સ્વતંત્રપક્ષનો આશ્રય કરાયો છે. તે આ રીતે – ‘પ્રન્ના' સૂત્ર એમ કહે છે કે “પ્રશ્ન, અર્ચા, વિચાર અને પ્રત્યભિવાદમાં વર્તતા વાક્યના અંત્ય સ્વરાત્મક સંધેય (સ્વર પરમાં વર્તતા સંધિ પામે એવા) સંધ્યક્ષરના સ્થાને પ્લત મારે આદેશ થાય છે. જો તે સારૂ આદેશ E
ના સ્થાને થયો હોય તો તે પરમાં હોય તેવો મારૂ થાય છે અને જો તે કો-ઓ ના સ્થાને થયો હોય તો તે પરમાં હોય તેવો મારૂ થાય છે. દા.ત. નમૂનારૂ અને પરૂ૩. અહીં સંબોધનના નિમૂતે તથા પદો પ્રયોગના અને મો નો ક્રમશઃ રૂ પરમાં હોય એવો મારૂ અને ૩ પરમાં હોય તેવો મારે આદેશ કરવામાં આવ્યો છે. અહીં જવાનું એ છે કે આ સૂત્રમાં સ્વતંત્ર અવયવ પક્ષનો સ્વીકાર કરી ઇ તથા મો ના અવયવમ + રૂ તથા મ + ૩ના આ અંશનો પ્લત બાર કર્યો છે અને તેમની પરમાં ક્રમશઃ ૬ તથા ૩ અંશોને યથાવત્ મૂકવામાં આવ્યા છે. “ હે તુ vaતાવ્યો' આવા શિક્ષાવચનમાં પણ -ના કંઠ્યક અંશ અને તાલવ્ય રૂ અંશને નજરમાં રાખીણ-હેને કંઠ્યતાલવ્યરૂપે ગણાવ્યા છે. આના પરથી પણ સ્વતંત્રઅવયવ પક્ષને સમર્થન મળે છે. આમસ્યાદ્વાદને આશ્રયી યથાવસર બન્ને પક્ષનો સ્વીકાર કરવામાં આવે છે પરૂા.