Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૨.૪
૫૫
શંકા ઃ- પરંતુ અહીં તો વર્ણ સમામ્નાય (ૐ થી હૈં સુધીની વર્ણાવલી) ને લઇને વાત ચાલે છે. તેમાં આવ્ એવો કોઇ વર્ણ ન હોવાથી સંદેહ થવાનો પ્રશ્ન જ નથી.
સમાધાન ઃ- બરાબર છે. પણ અતિપ્રસંગ (અતિવ્યાપ્તિ) દોષ તો ઊભો જ રહે છે. કેમકે આવ્ સ્થળે અવધિઅર્થક ઞ (મદ્) ને લઇને ઞ થી ર્ સુધીના વર્ગોને સ્વરસંજ્ઞાની પ્રાપ્તિ ઊભી રહે છે. તેથી સ્વરસંજ્ઞાના લક્ષ્ય ન હોય તેવા ૢ થી ર્ સુધીના વર્ણોમાં સ્વરસંજ્ઞાની અતિવ્યાપ્તિ આવે છે. જેમ ધાતુની ઉપદેશ અવસ્થામાં (= ધાતુપાઠમાં દર્શાવેલી મૂળ અવસ્થામાં) (A) અનુબંધ ઉચ્ચારણ માટે દર્શાવવામાં આવે છે, તેમ ઓવન્તાઃ સ્થળે પણ ત્ અનુબંધ ઉચ્ચારણ (= સ્વરૂપ પરિગ્રહ) માટે દર્શાવવામાં આવ્યો છે. ઉચ્ચારણ શબ્દની વ્યુત્પત્તિ उच्चार्यते स्वरूपेण स्वीक्रियतेऽनेन સઘ્ધારળમ્' આવી છે. અર્થાત્ જેના દ્વારા વર્ણનું સ્વરૂપ (= આકાર) ગ્રહણ થઇ શકે તેને ઉચ્ચારણ કહેવાય.
=
(4) બુ. વૃત્તિમાં જે ઞ ઞ રૂ રૂ.. વિગેરે વર્ણો બતાવ્યા છે, તેઓ સ્વરૂપથીB) અર્થવાન છે. અથવા બીજી રીતે કહીએ તો બુ. વૃત્તિમાં દર્શાવેલા એ વર્ણો વર્ણસમાસ્નાયમાં બતાવેલા વર્ણોના અનુકરણરૂપ હોવાથી તેઓ અનુકાર્ય (= જેમનું અનુકરણ કરવામાં આવ્યું છે તે વર્ણસમાસ્નાયના ઞ ઞ ર્ ર્ફ.. વિગેરે વર્ણો) રૂપ અર્થને જણાવતા હોવાથી અર્થવાન્ છે.
હવે ઞ વિગેરે વર્ણો અર્થવાન હોવાથી તેમને ‘અધાતુવિòિ૦ ૧.૧.૨૭' સૂત્રથી નામસંજ્ઞા પ્રાપ્ત થતા ‘અપવું ન પ્રવુજ્ઞીત ’નિયમ મુજબ જેમ તેમને સિ વિગેરે વિભક્તિના પ્રત્યયો લાગે, તે જ રીતે ‘વિજ્ઞનમ્ ૧.૪.૨૦' સૂત્રમાં બતાવેલા , ૬, વિગેરે વર્ણોમાં પણ વિભકિતના પ્રત્યયો લાગતા : વો નો ધો ૬ઃ, चश्छो નઃ આવા ભિન્ન ભિન્ન સ્વરૂપો થવાનો દોષ આવે. મૂળ સ્વરૂપ કાયમ રહે માટે સમાહાર દ્વન્દ્વ સમાસ કરી રાવસક્ષમ્ આ રીતે વર્ણોનો નિર્દેશ કરો તો વિગેરે વર્ણો પોતાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ ગુમાવી શષસહમ્ સમુદાયના અવયવરૂપે વિકાર પામે છે. આથી વર્ગો અથવાન્ હોવા છતાં જેમ અનુવરા વન્યા સ્થળે કન્યાને ઉદર હોવા છતા તેની અવિવક્ષા કરવામાં આવે છે, તેમ વર્ણોના અર્થવત્ત્વની અવિવક્ષા કરવાથી તેમને વિભક્તિની ઉત્પત્તિ નથી થઇ.
(A) જેમકે ધાતુપાઠમાં મન શબ્દે (૭૦) ધાતુમાં ઞ અનુબંધ ઉચ્ચારણ માટે દર્શાવ્યો છે. જો તે ન બતાવવામાં આવે તો ‘છુટતૃતીયઃ ૨.૨.૭૬’ સૂત્રથી ગ્ નો વ્ આદેશ થવાથી‘મમ્ શન્દે’પ્રયોગ થાય. જેથી ધાતુનું મન્ આવું સ્વરૂપ ન જળવાવાથી ધાતુનાં સ્વરૂપની પ્રતિપત્તિ (બોધ) ન થઇ શકે.
(B) શબ્દથી જેનું જ્ઞાન થાય તેને તે શબ્દનો અર્થ કહેવાય. શબ્દ દ્વારા પોતાના સ્વરૂપનો પણ બોધ થાય છે. તેથી શબ્દનું સ્વરૂપ એ તેનો અર્થ કહેવાય. આમ સ્વરૂપને આશ્રયીને ઞ, મ, રૂ વિગેરે વર્ણો અર્થવાન છે. (જુઓ મ. માધ્ય પ્રવીપોદ્યોત, પ્રત્યા., વાતિ-૧)
(C) સ્વરૂપસ્વરૂપિોરનુાર્યાડનુવળયોમેવસ્ય વિક્ષિતત્વાર્થવત્ત્વસ્યાઽવિવક્ષા। (મ.માવ્યપ્રવીપવિવરળમ્, પ્રત્યા-૧, વાતિવક-૨)