SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૧૨.૨ ૪૭ અને ર્ અનુબંધોને પણ અર્ સંજ્ઞા લાગુ પડવાની આપત્તિ આવે છે. અર્થાત્ ર્, વ્ અને ૐ અનુબંધો સ્વર ન હોવા છતાં સ્વર રૂપે માનવાની અતિવ્યાપ્તિ આવે છે. કારણ તેઓ મૈં અને હૈં અનુબંધની વચ્ચે વર્તી રહ્યા છે. આમ પ્, ૢ અને ૬ ની ગણના સ્વરોમાં થતા વધિ જારીતિ અને વધિ રોતિ વિગેરે સ્થળે કમશઃ અસ્વ સ્વર જ્ અને ૬ પરમાં વર્તતા ‘વર્ણાવસ્ત્રે ૧.૨.૨’(પાણિનિના જો યવિ ૬.૨.૭૭’) સૂત્રથી ષિ ના રૂ નો ય આદેશ થવાની આપત્તિ આવે. = શંકા :- પણ ગ્, ૢ અને ૐ અનુબંધો તો ઇત્ છે. તેથી તેઓને લાગુ પડનાર અ સંજ્ઞા નિર્માણ પામે અપ્ સંજ્ઞા લાગુ પડવાની આપત્તિ નહીં આવે. તે પહેલાં જ તેઓ ચાલ્યા જવાના છે. માટે તેમને ‍ સમાધાન ઃ – એમ તો અનુબંધ પણ ઇત્ છે, તેથી મમ્ સંજ્ઞા નિર્માણ પામે તે પહેલા જ ઉડી જશે. તો પછી સ્વરોને જણાવતી અપ્ સંજ્ઞાનો ઉદય જ શી રીતે થશે ? આથી પ્ સંજ્ઞાને જો પ્રગટ થવા દેવી હોય તો કાં ચૂપચાપ દ્, ર્ અને ૐ અનુબંધોમાં સંજ્ઞાની અતિવ્યાપ્તિ સ્વીકારી લેવી પડે, કાં તો અર્ વિગેરે સંજ્ઞાઓ બનાવવાનું માંડી વાળી ‘સ્વર’ વિગેરે સંજ્ઞાઓનો સ્વીકાર કરી લેવો પડે. શંકા :· ભલે, તમારા કહ્યા મુજબ પ્રસિદ્ધ વર્ણસમામ્નાય માન્ય રાખો, પરંતુ તેમાં આ વિગેરે વર્ણો અ + ૩ = ૩ એમ અનેક અવયવોવાળા છે. ૬, પે તથા ો, ઔ વર્ણો ક્રમશઃ ૩૬ + 3 = હૈં, ઞ + રૂ = ૫ે તથા ઞ + ૩ = 317, 37 + 3 = ; આમ વર્ણાન્તર (ઝ અને રૂ તેમજ મૈં અને ૩ આમ જુદા જુદા પ્રકારના વર્ણ) રૂપ અવયવોવાળા છે.(A) ૠ વિગેરે વર્ણમાં ર્ અને અમુક સ્વર રૂપ) અવયવો છે. તો જ્યારે આ બધા વર્ણને લઇને તે તે સૂત્રમાં કાર્ય કરવાનું હોય ત્યારે તેમના અવયવોને સ્વતંત્ર સ્વીકારશો કે અસ્વતંત્ર ? ત્ર (A) આ વિગેરે દીર્ધસ્વરો તેમજ ૬, પે, ઓ અને મોદીર્ધસ્વરોની નિષ્પત્તિમાં સર્વત્ર સ્વસ્વર રૂપ અવયવો વપરાયા છે. (B) ૠકારની નિષ્પત્તિમાં ત્રણ મત છે : (i) ૠ માં અડધી માત્રાવાળા ફ્વ્યંજનના ચાર ભાગ કરી તેમાનાં બે ભાગ લેવામાં આવ્યા છે, એટલે તેની પા માત્રા થઇ અને દોઢ માત્રા પ્રમાણ સ્વર છે. તેથી સમગ્ર ૠ ની પોણા બે માત્રા થઇ અને તે ઇષત્કૃષ્ટ આસ્યપ્રયત્નવાળો છે. (ii) દમાં અડધી માત્રાવાળો હૈં, એક માત્રાવાળો ૠ તથા અડધી માત્રા પ્રમાણ સ્વરનો ભાગ છે. તેથી તે બે માત્રાપ્રમાણ થયો અને તે સંવૃત્તતર આસ્યપ્રયત્નવાળો છે. (iii) ૠ માં બે ર્ સંભળાય છે, તેથી તેમની એક માત્રા અને સ્વરની દોઢ માત્રા છે. આમ તે અઢી માત્રાવાળો થયો. આ ત્રણે મતે ‘ૠ’ સ્વર અને ર્ વ્યંજનના સમુદાયરૂપ છે. આ અંગે વિશેષથી જાણવા ‘નૃત ૠતૢ૦ ૧.ર.રૂ' સૂત્રની બુ. વૃત્તિ અને તેનું ન્યાસાનુસંધાન જોવું. જો કે અહીં ‘૧.૨.૩’ સૂત્રની બૃ. વૃત્તિમાં દર્શાવેલા ઉપરોક્ત ત્રણ મતો જ દર્શાવ્યા છે. બાકી પાણિનિ, શાકટાયન વિગેરે વ્યાકરણકારોના હજું પણ જુદા મતો છે, જે ‘પા.પૂ. ૬.૨.૨૦૧’‘શા૦ ૧.૨.૭૬' વિગેરે સૂત્રોથી જાણી લેવા.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy