SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન :- · સ્વતંત્ર પક્ષ સ્વીકારીએ તો શું વાંધો આવે ? = શંકા ઃ- સ્વતંત્ર પક્ષે ‘અને ફન્દ્રમ્’ તથા ‘વાયો સવમ્' સ્થળે મને અને વાયો ના અંતે રૂ અને ૩ ગણાય. કેમકે ઞ + રૂ = ૫ થાય છે અને અ + ૩ ઓ થાય છે. તેથી ‘સમાનાનાં તેન ૧.૨.૧' સૂત્રથી સંધિ થવાની આપત્તિ આવે. વળી પ્રમાય અને આનૂય સ્થળે વર્તતા ઞ અને ૐ ના અવયવો ઞ + ઞ અને ૩ + ૩ હોવાથી ત્વ નો આદેશ ય હ્રસ્વસ્વરથી પરમાં ગણાતા ‘હ્રસ્વસ્ય તા:૦ ૪.૪.૧oરૂ' સૂત્રથી ય ની પૂર્વે ત્ આગમ થઇ પ્રમાત્ય અને મત્સૂત્ય આવા અનિષ્ટ પ્રયોગ થવાનો પ્રસંગ આવશે. તથા દરેક સ્થળે ૠ ના અવયવ તરીકે ર્ હોવાથી દરેક ૠ થી પરમાં રહેલા સ્ નો ખ્ આદેશ ૠ ના અવયવ ર્ ને લઇને જ પ્રાપ્ત છે. ૠ નો સ્વરાંશ કાંઇ ર્ આદેશમાં વ્યવધાયક બનતો નથી. તેથી ‘ધૃવર્ગા ૨.રૂ.૬રૂ’ સૂત્રમાં ૠ વર્ણનું ગ્રહણ કરવું નિરર્થક ઠરશે. એવી જ રીતે ‘ૠર ભૃાં ર.રૂ.૧૬’સૂત્ર ‘પો રો તમઋપિટલિવુ’ આવું લઘુ બનાવી ફકત વ્ ના ર્ નો ત્ આદેશ કરવામાં આવે તો પણ નૃતઃ અને પૈંતે વિગેરે પ્રયોગો સિદ્ધ થઇ જાય એમ છે. જો કે અહીં પ્રશ્ન થાય કે ‘જો આ રીતે ર્નો ત્ આદેશ કરીએ તો નૃપ્તઃ પ્રયોગ શી રીતે નિષ્પન્ન થાય ?’ પરંતુ પૃષ્ઠ-૪૭ ની (B) ટિપ્પણમાં બતાવેલા ૠ ની નિષ્પત્તિના ત્રણ મતો પૈકીના બીજા મતમાં ૠ ના અવયવ તરીકે એક માત્રાવાળો ૠ પણ બતાવ્યો છે. તેથી પ્ માં વર્તતા ૠ ના ર્ અંશનો જ્યારે ત્ આદેશ કરવામાં આવે ત્યારે બાકીનો એક માત્રાવાળો ૠ અંશ તેમાં ભળવાથી વર્તૃપ્ સ્વરૂપ તૈયાર થઇ જશે. માટે તૃપ્તઃ પ્રયોગની નિષ્પત્તિમાં કોઇ વાંધો નથી. આ રીતે ‘ૠર નૃŕ૦ ૨.રૂ.૧૧' સૂત્રમાં પણ ૠ નું ઉપાદાન નિરર્થક ઠરશે. માટે આ બધી આપત્તિને નજરમાં રાખી સ્વતંત્ર પક્ષ ન સ્વીકારી શકાય. સમાધાન :- સ્યાદ્વાદનો આશ્રય કરી બન્ને પક્ષનો સ્વીકાર કરવામાં કોઇ વાંધો આવતો નથી. લક્ષ્યને અનુસારે ક્યારેક સ્વતંત્ર અવયવવાળો પક્ષ સ્વીકારવામાં આવે છે, તો ક્યારેક અસ્વતંત્ર અવયવવાળો પક્ષ સ્વીકારવામાં આવે છે. સ્યાદ્દાદનો સિદ્ધાન્ત અવયવ અને અવયવી વચ્ચે ભેદાભેદ (= અપેક્ષાએ ભેદ અને અપેક્ષાએ અભેદ) સ્વીકારે છે. ભેદને લઇને સ્વતંત્ર અવયવવાળો પક્ષ ઊભો થયો છે અને અભેદને લઇને અસ્વતંત્ર અવયવવાળો પક્ષ ઊભો થયો છે. તેથી અને ફન્દ્રમ્ તથા વાયો વત્ સ્થળે ક્રમશઃ 'દ્વૈતો૦ ૧.૨.૨રૂ' અને ‘ઓવોતો૦ ૧.૨.૨૪' સૂત્રથી + રૂ અને ઞ + ૩ અવયવોના સમુદાય રૂપ ! અને ઓ ને લઇને અય્ અને અર્ આદેશરૂપ કાર્ય કરવાનું હોતે છતે તેમના રૂ અને ૩ અવયવ સ્વનિમિત્તક ‘સમાનાનાં ૧.૨.' સૂત્રથી સંધિ થવા રૂપ કાર્ય કરવામાં પ્રવર્તશે નહીં. અર્થાત્ અહીં અભેદને લઇને અસ્વતંત્ર અવયવ પક્ષનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એવી જ રીતે પ્રમાય વિગેરે ઉપરોકત ત્રણે આપત્તિસ્થળે પણ અવયવ-અવયવી વચ્ચેના અસ્વતંત્ર અવયવપક્ષનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેથી પ્રમાય અને આસૂય ના આ અને ૐ ના ઞ + જ્ઞ અને ૩ + ૩ અવયવો તેમનાથી જુદા ન ગણાતા ત્યાં ય હ્રસ્વસ્વરથી પરમાં ન ગણાવાથી ‘સ્વસ્ય તઃ૦ ૪.૪.૬૧૩' સૂત્રથી
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy