Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (૨) નિત્યાન્તર – નિત્યવિધિ કરતા (A)અંતરંગવિધિ બળવાન છે. જેમકે – ગુૌનીયિષતિ. અહીં જ્ઞાથી મોન: ઝોન: જ્ઞોનમિચ્છત તિ, માત્ર રૂ.૪.રરૂ' સૂત્રથી વચન થતા જ્ઞૌનીય થશે. ત્યારબાદ સન (1) પ્રત્યય કરતા અને પ્રકૃતિવ્દુત્વાન્ એટલે કયુ કાર્ય કરવું તેનો નિર્ણય કર્યો ન હોવાથી જ્ઞા + મોની + + આ અવસ્થામાં સન્ (સ) નિમિત્તે દ્ધિત્વની અને પ્રોત્ અધ્યક્ષ: ૨.૨.૨૨' સૂત્રથી ગો કાર્યની પ્રાપ્તિ છે. તે કયુ કાર્ય પહેલા કરવું? ધિત્વ એ અહીં નિત્યવિધિ છે (કારણ છે કાર્ય કર્યા પૂર્વે કે કર્યા પછી બન્ને વખતે દ્ધિત્વ કાર્યની પ્રાપ્તિ છે) જ્યારે ગો કરવો એ અંતરંગવિધિ છે. (કારણ ધિત્વ થવું એ સ પ્રત્યયાશ્રિત કાર્ય છે, તેથી તે બહિરંગ છે. જ્યારે ગો થવું એ પ્રકૃતિના મા + મો અંશોને લઇને થતું કાર્ય હોવાથી તે પ્રકૃતિ આશ્રિત કાર્ય છે, તેથી અંતરંગ છે.) પ્રસ્તુત ન્યાયથી અંતરંગ વિધિ બળવાન થવાથી પહેલાં ગો કાર્ય કરતા જ્ઞોની + + થશે. ત્યારબાદ સન નિમિત્તક ધિત્વાદિ કાર્ય કરતા ગુવનયત પ્રયોગ થશે.
(૩) સન્તરનવારમ્ – અંતરંગ વિધિ કરતા પણ જે વિધિનો અન્યત્ર અવકાશ ન હોય તે અનવકાશ વિધિ (બહિરંગ હોવા છતાં) બળવાન છે. જેમકે – Tયા:Tચાપચાનિ અર્થમાં ચૈન્ ૬..૪૨' – + લગ્ન () * તેષ છાત્રી: અર્થમાં ફોર: ૬.રૂ.રૂર' + 1 + ૪ (+ 1). હવે આ અવસ્થામાં ‘ગિગો ૬.૭.૧ર૬' સૂત્રથી સન્ (1) નો લોપ અને ધન પ્રાઝિલીયે ૬..૩૫' સૂત્રથીય વ) ના લોપનો નિષેધ; એમ ઉભય કાર્યો પ્રાપ્ત છે. પરંતુ તે પ્રા[o' માં વગગો' સૂત્ર કરતા સ્વરાદિ પ્રત્યય રૂપ પરનિમિત્ત અધિક હોવાથી બહુનિમિત્તક તે બહિરંગ છે, જ્યારે ‘યબગો'અલ્પનિમિત્તક હોવાથી અંતરંગ છે. તેથી ‘નદિર' ન્યાયથી ‘ગગગો' સૂત્રની પ્રવૃત્તિ પ્રાપ્ત છે. પરંતુ પ્રસ્તુત ન્યાય તેનો નિષેધ કરે છે.
ન પ્રાઈo' સૂત્રની પ્રવૃત્તિ નિતાર્થ પૂર્વેના (૬.૪.૨ સુધીના) અર્થમાં વિહિત સ્વરાદિ પ્રત્યાયના વિષયમાં થાય છે. પ્રસ્તુતમાં તાદશ વિષય પ્રાપ્ત હોવા છતાં ન આo'સૂત્રની પ્રવૃત્તિ ન કરીએ તો તે સૂત્રની પ્રવૃત્તિ અન્ય કોઈ વિષયમાં તો પ્રાપ્ત જ નથી. આમ તે સૂત્ર નિરવકાશ (નિર્વિષય) થવાથી નિરર્થક બનશે. માટે પ્રસ્તુત ન્યાય અંતરંગ વિધિનો બાધ કરી અનવકાશ વિધિને પ્રવર્તાવે છે. તેથી ના લોપનો નિષેધ થવાથી જ + + થશે.
* “ગવો૭.૪.૬૮ થી ૪ નો લોપ અને “વૃદ્ધિ ૦૭.૪.૨’ સૂત્રથી વૃદ્ધિ થતા મર્જ + ર (+ ન) જ અવળે૭.૪.૬૮ થી 5 નો લોપ અને ‘દ્ધતા .૪.૨૨ સૂત્રથી લોપ થતા + ફ્ર(+ નસ)
(પૃષ્ઠ-૪૩, ટિપ્પણ-B માં પરીવત્તરમ્'ન્યાયની વાત છે.)
(A) પ્રવૃશ્રિતં ય એ ય વા પૂર્વ વ્યવસ્થિત ચર્ચા ચાનિમિત્તનિ, અત્તરડું ત૬ .
प्रत्ययस्याश्रितं यत् स्याद्, बहिर्वा यद् व्यवस्थितम्। बहुनि वा निमित्तानि, यस्य तद् बहिरङ्गकम्।।